________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫× મમ અને મમતા
‘મારી વસ્તુ, મારા વિચાર સૌથી સારા છે,’ એમ આપણે સમજીએ છીએ, તેથી દ્વેષના દાનવ ભભુકે છે અને માનવી જગતના મિત્ર અની શકતા નથી. સ્ના ત્રમાં રાજ ખેલાય છેઃ ‘સિવ જીવ કરું શાસનરિસ.’
આજે ઘરમાં જ શાંતિ નથી, તે જગતને કેમ શાંતિ આપી શકીશું ? જગતમાં અહિં’સાના વિચાર આવશે, ત્યારે જ જગતમાં શાંતિ સ્થપાશે. આપણા દાંત દુઃખવા આવે તો આપણે ઊંચાનીચા થઈ જઈએ છીએ, પણ ચીન કે જાપાનમાં ધરતીક પથી લાખો માણસ મરી જાય તે જરાય દુ:ખ થતું નથી. પણ ધ્યાન રાખજોઃ તુ પોતે જ તું નથી, તું પ્રવાસી છે અને કાલે કાલ આવે ત ઉપડી જવું પડે છે. બધા જ આ જગતના મુસાફર છે. માટે કાઈ સાથે વેરઝેર રાખવાં નહી, અને પ્રેમથી જગતની સાથે વ્યવહાર કરવાનો છે.
માનવજાતને નવપલ્લવિત મનાવવા માટે ‘ મમ અને મમતા ’ ને છેડી, સ્વાધ્યાય, ચિંતન, વર્તન દ્વારા જીવનમાં સાચું દન કરવાનું છે ને કરાવવાનુ છે.
For Private And Personal Use Only