Book Title: Pathey
Author(s): Padmasagarsuri
Publisher: Prakashchandra Vijapurwala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫ વર્ષગાંઠ
સમયનો સદુપયોગ તમે નહીં કરે, તેા સમય તમારા ઉપયેગ કરશે. સાધન હોય ત્યારે સાધના કરી લેવાની છે. ગાંઠમાંથી વર્ષે ગયુ. તેનુ નામ જ વ ગાંઠ.
વૃદ્ધાવસ્થાને ટાળી શકાય તેમ નથી, પણ સુધારી શકાય છે. ઉંમર કરતાં જાગૃતિ વધુ આવશ્યક છે.
આજનું ભાગવાનું સુખ તે ગઈકાલના પુણ્યનું ફળ છે. આજનું પુણ્ય આવતી કાલે ભોગવવાનું છે, માટે ક્ષણેક્ષણ પુણ્યની કમાણી કરવાની છે. રાજની કમાણી ન કરીએ તે ભૂખ્યા સૂઈ જવાનું સમજવાનું.
જ્ઞાન થવું એ જુદી વાત છે. ઘરમાં રાતના વીંછી આવે, ત્યારે આપણને ખબર ન હેાય ત્યાંસુધી આપણે ઘસઘસાટ ઊંઘીએ છીએ, પણ ઘરમાં જો વીછી છે એમ જાણ્યા પછી આપણને ખરાખર ઊંઘ આવતી નથી.
સમ
For Private And Personal Use Only
Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209