Book Title: Pathey
Author(s): Padmasagarsuri
Publisher: Prakashchandra Vijapurwala

View full book text
Previous | Next

Page 205
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાથેય આ દેહ લીવ એન્ડ લાયસન્સવાળું મકાન છે. જતી વખતે સાથે આપણે કાંઈ જ લઈ જવાના નથી. તે વિચાર કરો : હું જીવી રહ્યો છું તે કોના માટે? આત્મા માટે? ઈર્ષાથી એક માણસ તુલસીદાસને મારવા ગયો, ત્યારે તુલસીદાસે કહ્યું કે “હું તે જ્ઞાની ગુરુ છું, અજ્ઞાનીને દાસ છું.” જ્ઞાની આત્મા પિતાના હાથમાં જ્ઞાનને અરીસે લઈને ફરે છે, અને પોતાના આત્માનું સંશોધન કરીને આત્માને સ્વચ્છ બનાવે છે. જ્યાં જ્ઞાન હોય ત્યાં વય હોય જ છે, પણ જ્યાં વય હોય ત્યાં જ્ઞાન હોય જ એમ માનવું ભૂલભરેલું છે. માણસને તોટે નથી, પણ સદ્દગુણ અને માનવતાનો તેટે છે. ઈન્દ્રિયોને ઉપયોગ ભેગ માટે નહીં, પણ ત્યાગ માટે છે. ૧૮૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209