Book Title: Pathey
Author(s): Padmasagarsuri
Publisher: Prakashchandra Vijapurwala

View full book text
Previous | Next

Page 195
________________ Shri Mahavir Jain Aradhana Kendra X www.kobatirth.org પદ્મ કલિકા વસ્તુ ઉપરથી મમતા એછી થવી તેનુ નામ દાન છે. દીધા પછી યાદ કરવું તે વ્યાપાર છે, દાન નથી. X * × જેને વિભૂતિ બનવું છે, તેને પહેલાં આત્માની અનુભૂતિ કરવી પડશે. * X ત્યાગની નકલ કરી શકાય છે, પણ તેથી વૈરાગ્ય નથી પ્રગટતા. સૂર્યંનાં ચિત્રા દોરી શકાય છે, પણ તે ચિત્રોમાંથી કિરણા પ્રગટી શકતાં નથી. × Acharya Shri Kailassagarsuri Gyanmandir X × × ખીજાના અભિપ્રાય પર જીવનાર જીવન વેડફે છે, પ્રભુના અભિપ્રાય પર જીવનાર જીવન જીતે છે ને ક કરી મુક્તિ પામે છે, ક્ષય × X * વસ્તુના પરિગ્રહ આપણને ડૂબાડતો નથી, પણ તેના પ્રત્યેની આસક્તિ આપણને દૂખાડે છે. × * ૧૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209