________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪ યુવાની
જ્ઞાન, ધ્યાન અને સાધન એ ત્રણે જુવાનીમાં જ કરી શકાય છે “અગલી ભી અચ્છી, પીછલી ભી અચ્છી, વચલી કે મારો જુતી” અગલી એટલે પહેલી–ખાલ્યાવસ્થા સારી; પીછલી એટલે છેલ્લી-વૃદ્ધાવસ્થા સારી. પણ વચલી અવસ્થા તે યુવાવસ્થા. તેને લાત મારવાની છે. સૌથી સારૂ' રાશવ છે, જયાં જવાબદારી આછી ને ભણતર વધારે. વૃદ્ધાવસ્થામાં જવાબદારી એછી ને જ્ઞાન વધારે. દુનિયામાં, રાજ્યમાં કે વ્યાપારમાં ઉથલપાથલ એક જુવાનીમાં જ થાય છે. જુવાનીમાં સંસારની ભૂલા થાય છે.
ઉપયેગથી રક્ષણ અને બીનઉપયાગથી ભક્ષણ જુવાનીનું થાય છે.
! તે તી.
.0
Acharya Shri Kailassagarsuri Gyanmandir
DO
પાવન કરે તેનું નામ પર્વ અને જે તારે
ગૌતમને અહંકારમાંથી જ્ઞાન મળ્યુ', રાગમાંથી વીતરાગતા મળી, વિષાદમાંથી કેવળજ્ઞાન મળ્યુ છે
T
For Private And Personal Use Only