________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
નયના સર્વ મિશ્રણને પ્રમાણ કહેવાય છે. રૂપિયો રૂપિ ગણતાં સો રૂપિયા બને છે. રૂપિએ એટલે નય અને સો રૂપિયા તે પ્રમાણ છે.
નયને આધારે ચાલતું જગત બીજાને વિચાર જાણી શકતું નથી. વિચારોને નયથી શરૂ કરવાના અને પ્રમાણથી પૂરા કરવાના. એકલું નય કે એકલે પ્રમાણ ચાલી શકતું નથી. શબ્દને અર્થ નથી થાય છે. વાર્તાને વિચાર પ્રમાણથી થાય . “રાજા”ના નયથી એક જ વિચાર અને પ્રમાણથી અનેક અર્થ થાય છે.
નય દ્વારા અર્થની પ્રાપ્તિ થાય છે અને પ્રમાણ દ્વારા નિર્ણય લેવાય છે.
આત્મા” બોલવાથી શબ્દ બોલાય છે, એકમાં સંવેદન (નયમાં) અને બીજામાં ચિંતન ચિત્તમાંથી આવે છે,
પ્રમાણને સમજીને તને આચરણમાં મૂકવાના છે, જ્ઞાન તો દરેકની પાસે હોય છે, પણ તે જ્ઞાનને આચરણમાં મૂકવું અઘરૂં, જ્યારે ક્રિયાનું ચિંતન થાય, ત્યારે મનમાં ભાવ ઉત્પન્ન થાય છે.
ક્રિયાને અર્થ જડી જાય તે પ્રમાદ જતો રહે છે, ક્રિયાને શબ્દ જડે ત્યાં સુધી પ્રમાદ ઉડતો નથી.
૨૯
For Private And Personal Use Only