Book Title: Pathey
Author(s): Padmasagarsuri
Publisher: Prakashchandra Vijapurwala

View full book text
Previous | Next

Page 177
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ આચાર એક બહુરૂપીએ મુનિના વેશ પહેર્યા, ત્યારે એક શ્રાવકે તેમને વહેારવા એલાવ્યા, અને શેઠ તેમને સેાના મહેાર આપે છે, ત્યારે અહુરૂપી તે લેવાની ના પાડે છે, અને ચાલ્યો જાય છે. બીજે દિવસે પેાતાનું રૂપ બદલી શ્રાવક પાસે ભીક્ષા માગી, તેા શ્રાવકે પૂછ્યું કે ગઈ કાલે સેાનામહાર આપી, તે શા માટે ન લીધી ? અને આજે તેની ભીક્ષા કેમ માગે છે? તા મહુરૂપીએ જવાબ આપ્યું કે તે દિવસે મે જૈન મુનિના વેશ પહેર્યાં હતા એટલે મારૂં વન મુનિ જેવું જ રહેવુ જોઈ એ. મુનિ કંચન-કામિનીના ત્યાગી હોય છે. આજે હું મુનિ નથી, તેથી ભીક્ષા માગી. વિચાર કરતાં આચારની અસર ઘેરી પડે છે, ભરત મહારાજા અરીસા ભુવનમાં જુએ છે, ત્યારે વી'ટી સરી જતાં આંગળી ખાલી ખાલી લાગે છે. ભરત મહારાજા વિચારે છે કે શાલા કાની ? મારી કે અલંકારની ? મારે તે! મારી શાભાને હવે પ્રાપ્ત કરવાની છે, અને અધાંય અલંકારોને ઉતારી નાખ્યા ને સયમ માર્ગ સ્વી કાર્યો. અત્યાર સુધી સંયમને વિચાર હતા-આજે સયમને આચારમાં મૂક્યું. ૧૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209