Book Title: Pathey
Author(s): Padmasagarsuri
Publisher: Prakashchandra Vijapurwala

View full book text
Previous | Next

Page 165
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પાથય માતુ ખાળીને જ બીજાને બાળી શકે છે. ભલાઈથી જ આપણું ભલું થાય છે, અને ખુરાઈથી જ આપણું પૂરું થઇ જાય છે. • વિચાર સૂક્ષ્મ છે, અને વસ્તુ સ્થૂળ છે. સ્થૂળની શક્તિ આછી છે, અને સૂક્ષ્મની શક્તિ વધારે છે. જેમ સૂક્ષ્મતા વધતી જાય તેમ તેમ શક્તિએ વધવા માંડે છે. વસ્તુ કરતાં ક્રિયા સૂક્ષ્મ છે, પણ ક્રિયા કરતાં વિચાર વધારે સૂક્ષ્મ છે. કાય પાતે ખરાબ નથી. તેના ખરાબ વિચા ખરાબ કામ કરાવે છે. gee Acharya Shri Kailassagarsuri Gyanmandir માબાપ કે મેાટા ઘરમાં સત્ય એલશે, તે તેની અસર બાળક પર થવાની ને તે સત્ય ખેલતાં શીખશે. નાનાં બાળકાને એવી રીતે કેળવવા કે “તમે અસત્ય ખેલશે, તેા તમને સજા કરીશુ, અને સત્ય ખેલશે તેા ગમે તેટલું નુકસાન થાય ॥ છતાં અમે તમને સજા નહી કરીએ.” બાળકોને જૂહુ ખેલવાની ટેવ પહેલાં તે આપણે પાડીએ છીએ અને પછી બાળકાને વાંક કાઢીએ છીએ. ઘરમાં પતિ-પત્ની એકબીજાથી કાંઈ ( ને કાંઈ છુપાવતાં હેાય તે તે અસત્યને દુર્રણ બાળકમાં ધીમે ધીમે આવી જાય છે. બાળક તે નેગેટીવ ફ઼િલ્મ પ્લેટ સમાન છે. - e ૧૪૯ E For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209