________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭ ૪ આત્મોદ્ધાર
માણસે પોતાનું અસ્તિત્વ સાચવીને આત્માને યાદ રાખીને જીવવાનું છે. આત્માને કદી ભૂલવાનો નથી અને ઉપયોગથી જીવવાનું છે. બાહ્ય વસ્તુમાં આખું જીવન સમર્પણ નથી કરવાનું, પણ આત્માને ઉદ્ધાર કરવા માટે જીવવાનું છે.
આત્મા છે તે પરમાત્મા છે, અને આત્મા છે તો ધર્મ છે. આપણા આત્માનો ઉપયોગ પાપની પ્રવૃત્તિમાં થાય તે આત્મા પાપી બની જાય છે, પણ જે આત્માને ઉપયોગ ધર્મમય હોય તે આત્મા ઉગ્ર બની જાય છે.
આત્માનો મિત્ર આત્મા જ છે, અને શત્રુ પણ આત્મા જ છે. આત્માને વિવેકી અને જ્ઞાની બનાવ પડશે. અવિવેકી આત્મા શત્રુ બની જાય છે. લોભથી મમ્મણ શેઠને સંસાર વધી ગયે. એક સાધુ કોના આવેશથી થાંભલા સાથે અથડાઈને ચંડકૌશિક નાગ થયા. માયાથી મલ્લિ કુંવરીને સ્ત્રીને અવતાર લેવું પડશે. માનથી બાહુબલીને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું ન હતું. આ દ્વાર માટે બધે વિવેકની જરૂર છે.
૧૫૦
For Private And Personal Use Only