________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧ મૈં અરૂપી આત્મા
એરડા ઉછળીને જેમ ઉપર જ જાય છે, તેમ આત્મ પણ દેહમાંથી નીકળી ઉપર જવાના પ્રયત્ન કરે છે; પણ જે ગતિનું આયુષ્ય બાંધ્યુ હોય તે ગતિમાં આત્માને જવુ પડે છે.
આત્માની સાથે રહેલાં કાર્માંણુ, તૈજસ શરીરને જ ખારાક જોઈ એ છીએ; ખાય છે, ત્યાં જ શરીર અંધાય છે.
આત્માનાં પ્રવેશ પછી પહેલાં આહાર, પછી શરીર, પછી ઈંદ્રિયા, શ્વાસેાશ્વાસ, ભાષા અને મન એમ છ પ્રકારે આપણું બંધારણ થાય છે. આત્મા આત્માજ રહે છે. તિય "ચમાં જાય કે નારકમાં જાય પણ આત્માનું સ્વરૂપ બદલાતું નથી. આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે, નિરજન, નિરાકાર છે, અજર, અમર, અરૂપી છે.
આપણાથી ઉપરના નહીં, પણ નીચેનાના વિચાર કરીને સાધનામાં જ આગળ વધવાનુ' છે,
૫૯
For Private And Personal Use Only