________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
બાળ મનોમન પશ્ચાત્તાપ કરે છે કે મેં કેવળીની આશાતના કરી! તેથી તેમણે મૃગાવતીની માફી માગી ને આપેલા સૌમ્ય ઠપકાને ભૂલ સમજીને પશ્ચાત્તાપનાં ખળખળ કરતાં નીર વહ્યાં ને ચંદનબાળાએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
પશ્ચાત્તાપની પરાકાષ્ઠા પરમપદની પ્રાપ્તિ કરાવે છે. પ્રાયશ્ચિત કરી દઢ પ્રહારી જેવા ભયંકર ચેર તથા અર્જુન માળી જેવા નરાધમ રાક્ષસ જેવા પાપી આત્માએ પણ તે જ ભવમાં મુક્તિ પ્રાપ્ત કરી.
દર્શનથી શ્રદ્ધા, જ્ઞાનથી જાણુંને ચારિત્રથી કે માણી. ચારિત્રમાં જે મેળવીએ સાથે આવે છે હે છે, જ્યારે સંસારમાં જે મેળવીએ કંઈ પણ છે
સાથે આવતું નથી. ચારિત્ર એટલે સંસાર છેડો એટલું જ નહીં પણ અશુભ કિયાને ત્યાગ, ને શુભ કિયાનો રાગ કરવાને છે. ચારિત્રમાં અર્થ ને કામની વાતનો ત્યાગ કરવાનો
છે. લગ્ન થાય ત્યારે વાસક્ષેપ જરૂર નાખવામાં છે આવે છે, પણ તે વાસક્ષેપમાં “ધર્મ આપણા ! છેજીવનમાં ટકી રહે તે આશા હોય છે.
For Private And Personal Use Only