Book Title: Pathey
Author(s): Padmasagarsuri
Publisher: Prakashchandra Vijapurwala

View full book text
Previous | Next

Page 162
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પાથેય જ્યારે ઉપાશ્રયમાં રહે છે, ત્યારે તેના પર મમત્વ ભાવ હાતા નથી. આપણને સસારીને ભૌતિક પદાર્થ ઉપર મમત્વ ભાવ હોય છે. સાધુનુ જીવન સાધનામાં પસાર કરેલુ છે, તેથી તેમના મરણ બાદ “જય જય નંદા, જય જય ભદ્રા”ના નાદ થાય છે, અને તેમના દેહુ ચંદનથી ખળાય છે. • Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપાધ્યાય સમાજ અને શિષ્યાને પાઠક–ભણાવનાર ઉપાધ્યાય ભગવત છે. ખરબચડા લાકડાને પોલિસ કરીએ તે તે સરસ લીસુ ખની જાય છે. માટીમાંથી મહા માનવ અનાવનાર ઉપાધ્યાય ભગવાત છે. વૃક્ષને ઉપરથી તાપ પડે છે, પણ નીચે શીતળતા હાય છે. એથી જ કેરી પાકે છે. ઉપાધ્યાય ભગવંતા કદાચ બહારથી ગરમ થાય તે પણ અંદરથી શીત હાય છે. ઉપાધ્યાયના વણુ લીલા છે. લીલા રંગની જેમ ઉપાધ્યાયનું હૃદય જ્ઞાનથી લીલુછમ રહે છે. સ્વાધ્યાયમાં જેનું મન લીન ખની જાય છે, તેવા ઉપાધ્યાય જગતમાં માનરૂપ છે. ૧૪૬ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209