________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬ જ પસંદગી
આપણે નિગોદમાં જવું છે કે સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરવી છે?
પ્રભુએ તે માર્ગ બતાવ્યું છે.
આપણે પ્રવાસી છીએ, રહેવાસી નથી. નિગોદમાંથી વિકાસ કરતાં કરતાં આજે મનુષ્ય બન્યા છીએ. તેમ હવે વિકાસ કરતાં કરતાં સિદ્ધ બનવાનું છે.
આપણે અર્ધભાગમાં તો આવી ગયા છીએ. હે ચેતન ! અડધે રસ્તો કાપી નાખ, તું અનંત જ્ઞાનનો સ્વામી છે.
“ચેતન, તું પસ્તીનો વેપારી નથી. કષા-વિષ પતી જેવા છે. તું તે રત્નોનો માલિક છું, સર્વ સગુણોને સ્વામી છું.”
કામ, ક્રોધ, માન, લેભ, માયા વગેરે પસ્તી જેવા છે, ત્યાગ, સમતા, સંતોષ નમ્રતા, સરળતા વગેરે રત્ન
જેવા છે,
૭૬
For Private And Personal Use Only