________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮ જ દષ્ટિ
જ્ઞાન એ બહારની વસ્તુ જુએ છે, પણ દષ્ટિ અંદરની વસ્તુ જુએ છે. બહારનું જ્ઞાન એ પુસ્તકનું નામ છે,
જ્યારે દૃષ્ટિ એ પુસ્તકની અંદર રહેલું જ્ઞાન છે. મહાપુરુષે દષ્ટિ તરફ જાય છે, જ્યારે જગત જ્ઞાન તરફ જાય છે. દૃષ્ટિના અભાવથી શાંતિ મળતી નથી. થોડું ભણ્યા હોઈએ, પણ જીવનમાં દૃષ્ટિ આવી જાય તે જીવન સુધરી જાય છે.
એક વખત કરોડ રૂપિયાનું મશીન બગડ્યું. તેને રીપેર કરવા ઘણા માણસો આવ્યા. પણ મશીનમાં શું બગડ્યું છે, તે કઈ જાણી શક્યા નહીં, છેવટે એક દષ્ટિવાળા (હાંશિયાર, એન્જિનિયર આવ્યો અને બેઈલરના જે ભાગમાં રીપેર કરવાનું હતું, તે ભાગમાં બે ચાર હથોડા માર્યા એટલે મશીન ચાલુ થઈ ગયું.
પછી એન્જિનિયરે ૧૦૦૧ ડોલર માગ્યા. તેને પૂછવામાં આવ્યું કે ૧૦૦૦ ડેલર નહીં, પરંતુ ૧ વધારે
For Private And Personal Use Only