________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ ૪ અહમ્
જ્ઞાનસારમાં ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે આ સંસારમાં બે વિધી ત કામ કરી રહ્યાં છે. પ્રકાશ અને અંધકાર, સત્ય અને અસત્ય, મૃત્યુ ને અમરતા, રાગ ને દ્વેષ.
આ તો જીવનમાં શાંત પડી જાય છે, ત્યારે મેક્ષ પ્રાપ્ત થાય છે. રાગ-દ્વેષનું ઘર્ષણ તેનું નામ તે સંસાર. જે આત્માઓ આ ઘર્ષણમાંથી મુક્ત થાય છે, તે મોક્ષ મેળવે છે. રાગ-દ્વેષથી માનસિક કલહ થાય છે, સુખ કે સમાધાન વૃત્તિ દૂર થાય છે; રાગ-દ્વેષથી આત્માને ઉદ્ધાર થતું નથી. તે આત્માને સ્વના ભાવ-નિર્મળતા, ઉદારતા, પવિત્રતા તરફ જવા દેતા નથી. તેથી કર્મબંધન વધુ થાય છે. મોહરાજાએ “હું” અને “મારું”—એ બે મંત્રથી કામણ કર્યું છે. તેથી આપણે મુગ્ધને મૂઢ બનીએ છીએ. ગુજરાતી હું જેવો કોઈ વાંક અક્ષર નથી. જ્યારે આત્મામાં “અહમ્' આવે, ત્યારે આત્મા વાંકો થઈ જાય છે. બાહુબલી અને
For Private And Personal Use Only