Book Title: Papni Saja Bhare Part 01 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 6
________________ આવા મૂળભૂત પાંચ દ્રન્યાથી ભરેલે આ લેાક છે એટલે કે આ અધા દ્રવ્યે જેમાં વસેલા છે તે લેાકાકાશ પરિમિત ક્ષેત્ર તથા તેની બહારના બાકીના બધા ક્ષેત્ર અલેાકાકાશ અથવા શૂન્યાવકાશ ॰ ક્ષેત્ર છે. જેમાં માત્ર આકાશ જ આકાશ છે, બીજો કેાઈ દ્રવ્ય નથી. . પાંચ અસ્તિકાય રૂપ આ લેાકને જો ‘કાળ’ નામના એક પદાર્થની સાથે ગણીએ તે આ લાક ષડૂદ્ભવ્યાત્મક લેાક કહેવાય છે. કાળ સપ્રદેશી અસ્તિકાયમય પ્રદેશસમૂહાત્મક સ્વતંત્રદ્રવ્યના રૂપમાં અસ્તિત્વ નથી રાખતું તેથી પાંચ અસ્તિકાયમાં તેની ગણના નથી થતી. પાંચ અસ્તિકાય હાય કે ષડૂદ્રવ્ય હાય એ દરેકના મૂળમાં તે માત્ર બે જ દ્રવ્ય છે. આ બધા બે મૂળભૂત દ્રવ્યમાં જ સમાઈ જાય છે. આ એ દ્રવ્ય છે- જીવ અને અજીવ ન્ય (૧) જીવ (ચેતન કે આત્મા) (ર) અજીવ (જડ) સારાય બ્રહ્માંડમાં જીવ અને અજીવ એ એ જ મૂળ દ્રવ્ય છે. એને જ જડ અને ચેતન એવા બીજા નામેાથી એળખ અપાય છે અને ચેતનદ્રવ્યને આત્મા પણ કહેવાય છે. જીવ, ચેતન તથા આત્મા એ ત્રણે એકમીજાના પર્યાયવાચી શબ્દો છે. આ બે તત્ત્વના સિવાય ત્રીજુ કાઈ જ તત્ત્વ સમસ્ત જગતમાં છે જ નડી. દ્રવ્ય I જીવ (ચેતન) જીવાસ્તિકાય 1 } * 3 ૪ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશસ્તિકાય પુદ્ગલાસ્તિકાય Jain Education International For Private & Personal Use Only અજીવ (જડ) www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50