Book Title: Papni Saja Bhare Part 01
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 24
________________ ૨૩ (૪) રજસ વગણ – સંસારી જીવ માત્ર સાથે રહેવાવાળું શરીર. જેના દ્વારા પાચન ક્રિયાનું કાર્ય થાય છે, તે ઉતારૂપમાં છે. એ જે વગણાનું બને છે તેને તેજસ વગણ કહે છે. (૫) પાસેચ્છવાસ વર્ગ – સંસારી જીવવા માત્રને જીવવા માટે સતત શ્વાસ લેવું પડે છે તે શ્વાસોચ્છવાસ ચગ્ય વર્ગણા કહેવાય છે. તે પણ પુદ્ગલ પરમાણુના સમુહરૂપ છે. ૬) ભાષાવર્ગણું – સંસારી જીવને પરસ્પર વ્યવહારને માટે શબ્દને પ્રયોગ કરવે પડે છે. શબ્દોત્પત્તિ કરવા માટે જે પુદ્ગલ પરમાણુઓની આવશ્યકતા રહે છે તે પરમાણુઓને જીવ બાહ્માકાશમાંથી ગ્રહણ કરે છે. તેને ગ્રહણ કર્યા સિવાય જીવ શબ્દ પ્રયોગ કરી શકો નથી. વળી ભાષા પ્રોગ કરતાં પહેલા જીવને ધામેચ્છવાસ લેવા પડે છે. શ્વાસ લેવાની સાથે જીવ ભાષા વર્ગણના પગલે ગ્રહણ કરે છે. તે ભાષાવર્ગણ છે. (૭) મનો વગણા – સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને વિચાર કરવા માટે જે પુદ્ગલ પરમાણુઓની આવશ્યકતા રહે છે તે મને વર્ગ છે. બાહ્યાકાશમાં વ્યાપ્ત પરમાણુઓને જીવ ગ્રહણ કરે છે અને તેને એક પિડરૂપે બનાવે છે. જીવ જે માધ્યમ દ્વારા વિચાર કરવા માટે સક્રિય થાય છે તેમાં જે સહાયક તત્ત્વ છે તે મનેવગણ કહેવાય. તેના દ્વારા બનેલે. પિંડ મને કહેવાય છે, આ મન જડ છે. આમાં મન નથી અને મન આમાં નથી. એકેનિદ્રયાદિ જી મન બનાવી શકતા નથી. ફક્ત સંસી પંચેન્દ્રિય જીવે જ મનની રચના કરી શકે છે. જૈન દર્શનનું આ. અદૂભુત વિજ્ઞાન છે. (૮) કાર્પણ વગણ - આઠ વર્ગણાઓમાં સૂક્ષ્મતમ વર્ગણા કામણ વળ્યા છે. જ્યારે જીવ મન વચન કાયાના માધ્યમ દ્વારા શભાશુભ પ્રવૃત્તિ રાગદ્વેષને વશ થઈને કરે છે ત્યારે બાહ્યાકાશમાં વ્યાપ્ત સૂક્ષમ પુદ્ગલ પરમાણુઓને આકર્ષે છે તે પરમાણુ કામવર્ગાના છે તે વર્ગણાઓ આત્મપ્રદેશ સાથે ચોંટે છે ત્યારે તે કર્મની સંજ્ઞાને ધારણ કરે છે. કામણવગણને બનેલો પિંડ કમ છે. પુદ્ગલ પરમાણુઓને સમુહ કાશ્મણવર્ગ છે જે કર્મરૂપે પરિણત. થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50