Book Title: Papni Saja Bhare Part 01
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
View full book text
________________
૩૭
ઉદાહરણાથે-એક સજ્જન ડોકટર કેાઈ રાગી ઉપર શસ્ત્રક્રિયા કરવા છરી પેટ ઉપર ચલાવે છે. રાગીને લેાહી નીકળે છે. બીજી બાજુ એક ખુની કોઈ વ્યક્તિનું ખૂન કરવા છરી પેટમાં મારે છે, તેને પણ લાહી નીકળે છે. બાહ્યપણે જોતાં (ક્રયા સમાન છે. છતાં આપણે ડાકટરને ખૂની હી નહિ શકીએ અને ખૂનીને નિર્દોષ કહી નહિ શકીએ, કારણ કે 'નેના માનિસક પશ્મિનમાં ભિન્નતા છે. એકના મનમાં રેગીને મચાવવાની ભાવના છે. બીજાના મનમાં વ્યક્તિને મારવાની દૃષ્ટ માવૃત્તિ છે. તેથી કર્મોના સમધ અંશતઃ ક્રિયા પર હાવા છતાં વિશેષ પણે તે મનના પરિણામ પર આધારિત છે. તેથી કહે છે કે.
પરિણામે અધ :
કમ ગ્રંથના રચિયતા દેવેન્દ્રસૂરિજીએ નિરૂપણ કર્યુ છે કેકિઈ જીએણ હેતુ' જે તા ભન્નએ કમ્સ,
જીવ દ્વારા હેતુપૂર્વક જે ક્રિયા કરવામાં આવે છે તે ક કહેવાય છે.
સરળપણે સમજાય તેવી આ વ્યાખ્યા છે, ક્યાં છે સ્વયં જીવાત્મા કે જે ક્રિયા કરવા પ્રેરાય છે, ક્યાંના કમ કરવાના આશય શું છે? તેના પરિણામ કેવા છે ? તેના આધાર પર તેને કમ` ખંધ થાય છે. કમ લાગે છે. તે તેનુ કમ કહેવાય છે.
શ્રી ઉમાસ્વાતિજીએ તત્વાર્થ સૂત્રમાં આ જાચ-વાડ'મનઃ મેચોનઃ ।।
કાયા-વચન-મનની ક્રિયાથી કમ યાગ છે,
ચૈાગ શબ્દના ઘણા અર્થ છે. અત્રે ચેાગ શબ્દને અર્થ આત્મ શક્તિના અર્થમાં અભિપ્રેત છે. જે પ્રકારે નદી આદિમાં રહેલા પાણીને નહેર કે વેળા દ્વારા ઉપયોગ થઈ શકે છે, તે પ્રકારે આત્મામાં રહેલી શક્તિના ઉપયેગ મન~વચન~અને કાયા દ્વારા અર્થાત્ અવલ બન દ્વારા થાય છે. જો કે આત્મામાં રહેલી તિરૂપે જળ પ્રવાહની જેમ એક જ છે છતાં પણ તેના ઉપયેગ કરવામાં મનાદિ ત્રણ સાધના અવલ અનરૂપ છે. તેથી એ ચેગ પણ ત્રણ પ્રકારના હોય છે.
Jain Education International
વાત દર્શાવી છે કે,
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50