Book Title: Papni Saja Bhare Part 01
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
View full book text
________________
૩૬
મન-વચન-કાયાની
પ્રવૃત્તિ
શુભ પ્રવૃત્તિ
ધમ પુણ્ય
અશુભ પ્રવૃત્તિ
અધર્મ ૫૫
શબ્દ રચનાને સમજવા પ્રયત્ન કરશે. આ શબ્દો પર્યાયવાચી સમાન અર્થવાળા છે. મન વચન કાયા ઈદ્રિાની શુભ સમ્યગૂ પ્રવૃત્તિ
ને ધર્મ કહે છે. તેના વડે પુણ્યગ થતો હોવાથી તેને પુય. કહેવામાં આવે છે. એ સર્વ પ્રવૃત્તિઓ ધર્મમય હોય તે શુભ હોય છે.
મન વચન કાયાની અશુભ પ્રવૃત્તિઓને અધર્મ કહેવામાં આવે છે. શાસ્ત્રીયભાષામાં તેને પાપ કહે છે. કોઈવાર છાપામાં દેશ વિદેશનાં સમાચાર જાણવા મળે છે કે પુત્રે પિતાનું ખૂન કર્યું. પતિએ પત્નીને બાળી મૂકી. પત્ની કેઈ અન્ય પરપુરૂષ સાથે ભાગી ગઈ પિતાએ પોતાની પુત્રી પર બળાત્કાર કચે. આવા અનેક પ્રકારની સમાચાર વાંચવા કે સાંભળવામાં આવે છે. તેને આપણે એક મતે અશુભ પ્રવૃત્તિઓ કહીશું. શાસ્ત્ર પરિભાષામાં તેને અધર્મ અથવા પાપ કહેવામાં આવે છે.
દુનિયામાં પાપ (અધર્મ) જેવું કંઈ છે જ નહિ તે આપણે કેવી રીતે કહી શકાય? દુષ્ટ પ્રવૃત્તિઓ જોઈને પાપને આપણે સ્વીકાર કરીએ છીએ તો પછી શુભ પ્રવૃત્તિ જે દયાદાનાદિ છે તેને પુછ્યું કે ધર્મના રૂપમાં સ્વીકારવું પડશે. અર્થાત્ પુણ્ય-પાપ, ધર્મ અધર્મ જેવા તનું અસ્તિત્વ છે. પુણ્ય-પાપ. ૧ કિયાએ કર્મ ૨ પરિણામે બંધ કર્મ સિદ્ધાંતના શાસ્ત્રોમાં આવાં સિદ્ધાંત છે.
મન-વચન-કાયાની શુભાશુભ જે પ્રકારની ક્રિયા હોય છે તે પ્રકારે કામ લાગે છે. ક્રિયાના આધાર પર કામ આવે છે. પણ તેને દઢ બંધ જીવના પરિણામ અધ્યવસાય પર આધારિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50