Book Title: Papni Saja Bhare Part 01
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 43
________________ ૪૨ એક જ માં-બાપના પુત્રા સગા એ ભાઈ મરૂભૂતિ અને કમઠને સ સાર પાપચારના કારણે બગડી ગયા. મોટાભાઈ કમઠે પેાતાના જ નાનાભાઈ મરૂભૂતિની પત્ની સાથે દુરાચાર સેન્ચે. આ વ્યભિચાર સેવવાનું મહાપાપ થવાથી કમઠના મનમાં વેર-ઝેરની પર‘પરા ઉભી થઈ તે ૧૦ ભવ સુધી ચાલી છતાં પણ્ સમતાના સાધક મરૂભૂતિ પેાતાના સંસાર સુધારે છે. બીજા ભવે એક ભવતિર્યંચ ગતિમાં હાથીને કરવા પડયે અને બાકીન! દેવ-મનુષ્યના એમ ત્રણે તિમાં પરિભ્રમણ કરતા ૧૦ ભવા કરીને અન્તુ પાર્શ્વનાથ ભગવાન થઈ ને માક્ષે જાય છે. પાપે થી બચનાર અલ્પકાળે પેાતાનું સુધારી ભગવાન બનીને માન્ને ચાલ્યા જાય છે. જ્યારે મહાપાપ આચરનાર કમઠ માટેાભાઈ હાવા છતાં આજે પણ સસારમાં રખડે છે. એની રખડપટ્ટી હજી પણ ચાલુ છે અને ચાલુ રહેશે અને લાંખા કાળે તેના ઉદ્ધાર થશે. પ્રભુ મહાવીરના ૨૭ ભવે આપણા આસન્નાપકારી ચરમ તીથ પતિ પરમાત્મા મહાવીર પ્રભુના ૨૭ ભવે! થયા. નયસારના પ્રથમ જન્મમાં સમ્યકત્વ પામીને ચારે ગતિમાં પરિભ્રમણ કરતા કરતા ૨૭ ભવા કરીને અન્તે મહાવીર મનીને માથે સીધાવ્યા. ચારે ગતિમાં તેમના ભા— ૧, ૩, ૫, ૬, ૮, મનુષ્યગતિ ૧૦, ૧૨, ૧૪, ૧૬, ૧૮, ૨૨, ૨૩, ૨૫, ૨૭=૧૪ L દેવાંત ૨, ૪,૭, ૯,૧૧, ૧૩,૧૧ ૧૭, ૨૪, ૨૬=૧ ૨૦, તિય ચગતિ નરકગતિ ૧૯, ૨૧, =૨ આ રીતે ૧૪ ભવ મનુષ્ય ગતિમાં + ૧૦ ભવ દેવગતિમાં + ૨ ભવ નર્કગતિમાં, અને ૧ ભવતિય 'ચગતિમાં એમ ચારે ગતિમાં થઈને કુલ ૨૭ ભવે. શ્રી મહાવીર પ્રભુએ કર્યાં છે. Jain Education International ભગવાન મહાવીરે પૂર્વભવામાં કરેલા પાપા— પાયા કરવાથી સાંસાર વધે છે. ભવપરપરા વધે છે. ચાર ગતિના સ'સારના ૮૪ ના ચક્કરમાં કરેલા પાપાના કારણે ઘણું ભટકવું પડે . છે. જ્યારે પાપે ધેાવાથી પાપ કર્યાં ખપાવવાથી સ`સાર ઘટે છે, For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50