Book Title: Papni Saja Bhare Part 01
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 46
________________ ૪૫ ભગવાનને વિચાર કરીએ છીએ. તેમ શુ' આપણે મરીચિને વિચાર ન કરી શકીએ ? મરીચિએ કુળમદ ન કર્યાં હાત તે! કેટલું સારૂ હતું ? ભાવી ભવિતવ્યતા પ્રમાણે જે થવાનુ જ છે તે વિષે પ્રભુએ જે ભાખ્યુ છે તે તે તદ્ન સાચું જ છે. રત્તિભાર પણ ખાટું નથી. પરન્તુ મરીચિએ નિરથ ક ‘કુળમંદ’ અભિમાન નહેતુ કરવું જોઈતું. પરન્તુ આપણે એકલા મરીચિના વિચાર કરીએ તે પણ આશ્ચય થાય તેમ છે અને મૂળ કારણમાં પ્રભુના માથે દોષને ટપલા નાખવાનુ પાપ કરી બેસીશુ” પરન્તુ અને માજુના વિચાર કરો તા જ્ઞાની ભગવત કહે છે કે ભાવિની ભવિતવ્યતા એવી જ નિર્માણ થયેલી હતી. ભાવી ભવિતવ્યતાના આધારેજ વત માનાદિમાં બધું સ્વયમેવ ઘડાતુ હેાય છે. જે અવશ્ય ભાવિ છે તે તે અવશ્ય થઈને જ રહે છે. આ રીતે શ્રી મહાવીર મહારાજ મરીચિના ભવમાં એક નહીં પણ ત્રણ-ત્રણ માટા પાયે કરે છે. ૧૬માં વિવભૂતિના ભવમાં પેાતાના પિતરાઈ ભાઈ વિશાખાન દીની સાથે પહેલાના અખનાવના કારણે ચારિત્ર જીવનમાં માસક્ષમણનાં પારણે માસક્ષમણુની ઉત્તમ તપશ્ચર્યાં ચાલતી હોવા છતાં...પારણાના પ્રસગે નગરમાં પ્રવેશ કરતાં સાંકડી ગલીના ચાક પાસે વિશાખાની જે રથમાં બેસીને જઈ રહ્યો હતા તેના રથ અને ઘેાડાને ઝડપથી આવતા જોઈને સામે આવતી એક ગાય ભડકી ગઈ અને તે દોડવા માંડી એ સમયે રસ્તે ચાલતા માસક્ષમણના તપસ્વી મહાત્મા વિશ્વભૂતિને ગાયના ધક્કો લાગ્યા અને મહાત્મા પડી ગયા. મહાત્માને પડી ગયેલા જોઈને વિશાખાનઢીએ મશ્કરીમાં કહ્યુ કેમ....? કયાં ગયું તમારૂ મળ? એક હાથની મુઠ્ઠી ફેરવીને બધા કે ડીમડા નીચે પાડવાના બહાને ગભિ ત ધમકી આપનારા તમે કેમ આજે પડી ગયા ? તમારી શક્તિ કયાં ગઈ ? આ મશ્કરીના શબ્દો વિશ્વભૂતિને બહુ ભારે પડી ગયા. વિશ્વભૂતિને ભારે આઘાત સાથે અપમાન લાગ્યું. વિશ્વભુતિ તુર'ત ઉભા થયા. આઘે મુહપત્તિ દાંડી મધુ આજુમાં મૂકીને બાજુમાં જતી ગાયને એ શિંગડા વડે પકડીને ઉપાડીને આકાશમાં ભમાવીને એવી ફેકી દીધી કે બધા જોતા જ રહ્યાં, અને આ રીતે શક્તિનુ' પ્રદશન કરીને વિશાખાનઢીને પોતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50