Book Title: Papni Saja Bhare Part 01
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 26
________________ (૨) અળસીયા, જળ, કૃમી, જંતુ, શંખ વગેરેને સ્પર્શેન્દ્રિય તથા રસનેન્દ્રિય એમ બે ઈદ્રિય હોય છે. તે વચન અને કાયા છે, મન હેતું નથી. સંજ્ઞા વડે તેઓ પોતાને જીવન વ્યવહાર કરે છે, આ જી બે ઈદ્રિય કહેવાય છે. (૩) કીડી, માં કડુ, ઈયળ, ધનેરા, મંકેડા, જૂ વગેરે જી ત્રણ ઇંદ્રિોવાળા છે. તેને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય ધ્રાણેન્દ્રિય છે. આ જીવને કાય તથા વચનગ છે, મન નથી આ છે તે ઈદ્રિય કહેવાય છે. (૪) માખી, મચ્છર ભમરા વગેરે ચાર ઈદ્રિયવાળા જીવે છે. સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, છ પ્રાણેન્દ્રિય ચક્ષુઈન્દ્રિય આ જીવને કાય અને વચન યોગ હોય છે. પણ મન નથી તેમને જીવનવ્યવહાર સંજ્ઞાબળ વડે ચાલે છે. (૫) દેવ, માનવ, તિર્યંચ, નારક આ સર્વે પાંચ ઈદ્રિવાળા જીવે છે. જેમને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુઈ દ્રિય તથા શ્રવણેન્દ્રિય હોય છે. તેમાં સંજ્ઞી જ મનવાળા છે અને સંમમિાદિ જો મન વગરના છે. સમસ્ત વિશ્વની જીવસૃષ્ટિનું વિભાગીકરણ આ પાંચ પ્રકારમાં સમાવેશ પામે છે. આ પાંચ ઈન્દ્રિય સિવાય છઠ્ઠી ઈદ્રિયવાળા જીવ - જગતમાં નથી. મન અતીન્દ્રિય હોવા છતાં તે જ પંચેન્દ્રિય કહેવાય છે. આ ચિત્રમાં પાંચે ઈદ્રિયો તથા તેના પ્રતિક વિષય દર્શાવ્યા છે સ્થાન ચામડી ઈદ્રિય : (૧) સ્પર્શેન્દ્રિય, (૨) રસનેન્દ્રિય (૩) ધ્રાણેન્દ્રિય * (૪) ચક્ષુદ્રિય (૫) શ્રવણેન્દ્રિય કુલ ૫ જીભ નાક આંખ કાન વિષય સંખ્યા શીતઉષ્ણાદિ ૮ પ્રકાર ખાટો-મધુર ૫ ” સુગંધ-દુગધ ૨ ” લાલપીળો ૫ ” દવનિ 1. ૨૩ વિષય છે દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50