Book Title: Papni Saja Bhare Part 01
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 28
________________ ૨૭ પંચ પ્રબલ વતે નિત્ય જાકે, તાકે કહા જવું કહી એરે” ચિદાનંદ યોગી કહે છે કે હે જીવ તે એક ઇંદ્રિયની વશાતામાં ઘણું દુઃખ ભોગવ્યું છે, તે પછી આ પાંચે ઇંદ્રિોની વિષય લેલુપતામાં તારી કેવી બૂરી દશા થશે ? “વિષય વાસના ત્યાગે, ચેતન સાચે માગે લાગો રે” અજ્ઞાનદશામાં જીવ ભોક્તા બને છે. શરીર ઇંદિયાદિ તે જડ સાધન માત્ર છે. ઈંદ્રિયેના તેવીસ વિષય પણ જડ છે. એ જડના બનેલા પદાર્થો પગલિક–જડ છે. નાશવંત અને ક્ષણિક છે ચેતન તે શાશ્વત છે, તે એવા નાશવંત પદાર્થોમાં આસક્ત થઈ પિતાનું પતન કેમ કરે છે ? જીવોની શુભાશુભ-પ્રવૃત્તિ સંસારમાં જીવમાત્ર પ્રવૃત્તિશીલ–સક્રિય છે. સર્વથા પ્રવૃત્તિ રાહત નિવૃત્તિ, નિષ્ક્રિય એક માત્ર મુકત્તાત્મા છે. સંસારી જીવ કોઈ પણ શરીરમાં રહીને પ્રવૃત્તિ કરે છે. તેમાં સહાયક મન, વચન, કાયા અને આ પાંચ ઇંદ્રિવે છે તે દરેકને પિતાનું અલગ અલગ ક્ષેત્ર છે. ૧. મન–નું કાર્યક્ષેત્ર માત્ર વિચાર કર. ૨. વચન–નું કાર્યક્ષેત્ર વાણી વ્યવહાર કરે. ૩. કાયાનું કાર્યક્ષેત્ર આવવું જવું આહારાદિ પ્રવૃત્તિ ઈદ્રિયોનું કાર્યક્ષેત્ર દરેક વર્ણ, ગંધ, ૨સ સ્પર્શદિને ચગ્ય પદાર્થોના વિષ આત્માને અનુભવ કરવા સહાય કરવી. પ્રવૃત્તિ મન વચન કાચા શુભ અશુભ શુભ અશુભ શરીર ઈદ્રિ શુભ અશુભ અશુભ શુભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50