Book Title: Papni Saja Bhare Part 01
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 14
________________ શુભ કમ હોવાથી મેક્ષ માર્ગમાં બાધારૂપ છે તેથી તે પણ અંતમાં ત્યાગવા યોગ્ય છે. ઉપાદેય તને વિચાર કરીશું તે એક અપેક્ષાએ પુણ્ય ઉપાદેય છે ફક્ત ધર્મમાર્ગના ભેમિયા રૂપે વાસ્તવિકપણે સંવર નિર્જરા અને મેક્ષ ઉપાદેય છે. ય | જીવ-અજીવ. હેય ! પાપ, આશ્રવ, બંધ. ઉપાદેય | (પુણ્ય) સંવર, નિર્જરા મોક્ષ. આ ગ્રંથનું નામ “પાપની સજા ભારે હોવાથી મુખ્યપણે “પાપ” વિષયનું નિરૂપણ કરવામાં આવશે છતાં સર્વ તત્તવમાં આત્મા કેન્દ્રસ્થાને હોવાથી આત્મતત્તવને પ્રથમ સમજવું આવશ્યક છે. આત્મ સ્વરૂપે આત્માના અસ્તિત્વ વિષે “ગણધરવાદ” ૧ નામક ગ્રંથમાં વિસ્તાર કરવામાં આવ્યો છે, છતાં અત્રે વિષયને અનુરૂપ આત્મસ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે. નાસ્તિકમતવાદી આત્માનું સ્વતંત્ર અરિતcવ સ્વિકારતા નથી. પરંતુ જે સ્પષ્ટપણે વિચારવામાં આવે તે કેન્દ્ર વિના વર્તુળ થવું સંભવ નથી,. તેમ આત્માના અસ્તિત્વના વિકાર વગર સંસાર કે મેક્ષ કેઈ તત્ત્વની સંભાવના નહિ રહે. ભારતીય આસ્તિક દર્શન સવ આત્મવાદી દર્શન છે. તે સર્વ દર્શનવાદીઓએ આત્માને લક્ષમાં રાખીને નિરૂપણ કર્યું છે. આત્મા કઈ ઈશ્વર વ્યક્તિ કે સંગથી ઉત્પન્ન થઈ શકતું નથી. અર્થાત્ તે કેઈનું નિર્માણ કાર્ય નથી પરંતુ વિશ્વમાં તે મૂળભૂત અને સ્વતંત્ર પદાર્થ છે. જગતમાં સર્વ ભાષાભાષી જનતા ભાષાકીય વ્યવહારમાં “ ચર “” આ શબ્દપ્રગ હિંદી ભાષામાં નિશ્ચિતપણે કરે છે. “હું અને મારું ગુજરાતી ભાષામાં, ” and “my' અંગ્રેજી ભાષામાં અને “મી” તથા “માઝા” મરાઠી ભાષામાં. તથા “અહં–મામ સંસ્કૃત ભાષામાં કરે છે. આ પ્રમાણે સર્વત્ર પોતાની ભાષામાં આ શબ્દોને પ્રયોગ નિશ્ચિત રૂપથી કરે છે. આ શબ્દ પ્રયોગ શું સૂચવે છે? મારું ઘર, મારા કપડાં, મારી ગાડી, મારી વાડી, મારું ધન. મારી પત્ની ૧. લેખક મુનિ અરૂણવિજ્યજી મ. સા નું લખેલું સચિત્રગણધરવાદ-ભાગ ૧, ૨, પુસ્તક જેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50