Book Title: Papni Saja Bhare Part 01
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 20
________________ પ્રદેશ : દેશથી પણ અત્યંત નાના અવિભાજ્ય ભાગ જે કંધ સાથે સંયુકત છે. પરમાણું પ્રદેશ સ્કંધથી અલગ થઈ તે સૂક્ષ્મરૂપે રહેલી અવિભાજય અવસ્થા તે પરમાણુ કહેવાય છે. અણુ પરમાણુ બંને પર્યાયવાચી શબ્દ છે. અણુ શબ્દની આગળ પરમ લાગવાથી પરમાણુ શબ્દ બને છે. અત્યંત સૂકમ એક પરમાણુ અવિભાજ્ય, અભેદ્ય, અદાહય, અકાપ્ય હોય છે. આ જડ પરમાણું વર્ણ—ગંધ-રસ તથા સ્પર્શાત્મક હોય છે. સદુદંધયાર ઉજજોએ પભા છાયા ssતડિ ચ | વણ-ગંધ૨સા–ફાસા–પુગ્ગલાણં તુ લખાણું. / શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ, વર્ણ ગંધ, રસ, સ્પર્શ, આ સર્વ પુદ્ગલના પ્રકાર અર્થાત્ લક્ષણ છે. આ સર્વ જડ–પુદગલ દ્રવ્ય છે. (૧) શબ્દ ચિત્રમાં-દવનિને ઉત્પતિને પ્રકાર તથા સાધન બતાવવામાં આવ્યા છે. વાજુ વગાડવાથી જે દેવનિ શબ્દરૂપે ઉત્પન્ન થાય છે તે જડ પુદગલ છે. તે પ્રકારે સચિત અચિત અને મિશ્ર આ ત્રણ પ્રકાર શબ્દના છે. (૨) ઉદ્યોત પ્રકાશ વિશેષ, ચંદ્ર અથવા ચંદ્રમણિ વગેરે શીત પદાર્થોને શીત પ્રકાશ જડ પુદ્ગલ છે. SI S S , ** ?' મેં (૩) છાયા દર્પણમાં ઉપસતું પ્રતિબિંબ, અથવા પ્રકાશને અવરોધ કરીને ઉપજતી સ્પષ્ટ આકૃતિ છાયા કહેવાય છે. * * * * જો 1 કી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50