Book Title: Papni Saja Bhare Part 01
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 16
________________ ૧૫ જગતના સર્વ દ્રવ્ય ગુણયુક્ત છે. કેઈ દ્રવ્ય ગુણ રહિત નથી. દ્રવ્યની આકૃતિ વિશેષ તે પર્યાય (એક અવસ્થા) છે. તે દ્રવ્ય સાથે જોડાયેલી છે. શ્રી ઉમાસ્વાતિ આચાર્યજીએ દ્રવ્યનું લક્ષણ આ પ્રમાણે બતાવ્યું છે. “ ગુણ પર્યાયવદ્ દ્રવ્યમ ” ગુણ અને પર્યાય સહિત કવ્ય છે. સંસારમાં મૂળ દ્રવ્ય બે છે. એક જડ અને બીજુ ચેતન આ બંનેને ભેદ તેના ગુણે દ્વારા જાણી શકાય છે. દ્રવ્ય જીવ (આત્મા) અજીવ (અ-જીવ) ચેતન જ્ઞાન વરૂપી ગુણ જ્ઞાનરહિત દર્શન સ્વરૂપી દશન રહિત સુખ દુઃખાદિને અનુભવ ” સુખદુઃખાદિનો અભાવ કર્તા ભેસ્તાભાવ કર્તા ભક્તાપણાને અભાવ જ્ઞાતા-દૃષ્ટાભાવ જ્ઞાતા દૃષ્ટાભાવનો અભાવ આ પ્રમાણે અનેક ગુણયુક્ત ચેતન–આત્મા છે. તેનાથી તદ્દન વિપરીત ગુણયુક્ત અજીવ-જડ છે. અ+જીવ શબ્દ દ્વારા તે પદાર્થનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે. જેમાં જીવ નથી તે જડ છે. ચેતના રહિત હોવાથી તે જડ કહેવાય છે. ચેતના શું છે? ચેતના શક્તિ જ્ઞાનાત્મક ચેતના દશનાત્મક ચેતના ચેતન જ્ઞાન એટલે જાણવું, દશન એટલે જેવું આત્માનો એક વિશિષ્ટ ગુણ અથવા અસાધારણ ગુણ ચેતના છે. ચેતના લક્ષણે જીવઃ - જેનું લક્ષણ ચેતના છે તે જીવ છે જ્ઞાન દશન ઉપગ વાળે જીવ છે તેથી શાઓમાં “ઉપર” શબ્દ પ્રયુક્ત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50