________________
ઉપગ
જ્ઞાને પગ
દશના પગ આત્મા તસ્વાર્થ સૂત્રમાં ઉપયોગો લક્ષણમ' કહ્યું છે. આગમમાં “ઉપયોગ લક્ષણે જીવ”ઉપગ લક્ષણવાળે જીવ છે ઉપગ” એ દાર્શનિક વિશિષ્ટ શબ્દપ્રયેાગ છે જે આમાના જ્ઞાન-દર્શન ને દર્શાવે છે. ઉપગની સાથે આત્માના અન્ય ગુણે આગમમાં દર્શાવ્યા છે.
નાણું ચ દંસણું ચેવ ચરિત ચ ત તા
વીરિય ઉવાગે ય એનં જીવસ લખણું જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિર્ય અને ઉપયોગ જીવના લક્ષણ કહ્યા છે.
આત્માના આઠ ગુણ મુખ્ય છે (૧) અનંત જ્ઞાન, (૨) અનંત દર્શન (૩)અનંતચારિત્ર (શુદ્ધચારિત્ર) (૪) અનંતવીર્ય (શક્તિ (૫) અનામી અરૂપી પણું (૬) અગુરુલધુ (૭) અનંતસુખ (અવ્યાબાધ સુખ) (૮) અક્ષયસ્થિતિ.
આત્માના મુખ્યતયા આઠ ગુણ છે. આત્મા અનંતગુણવાળો છે. પરંતુ આઠ ગુણે મુખ્ય હેવાથી અત્રે દર્શાવ્યા છે. આત્મા અસંખ્યાત પ્રદેશ છે.
આત્મા એક અખંડ દ્રવ્ય છે. તે અસંખ્યાત પ્રદેશ છે. અખંડ દ્રવ્ય અર્થાત આખે કંધ. કંધને અત્યંત ના ભાગ દેશ કહેવાય છે. જે સ્કંધ સાથે જોડાયેલ છે. તે દેશને અત્યંત સૂક્ષમ ભાગ પ્રદેશ છે. તે સ્કંધ સાથે જોડાયેલું છે જે પ્રદેશ અંધથી ક્ટ પડે છે, જે અવિભાજય છે, જેના બે ભાગ થઈ શકતા નથી તે પરમાણુ છે.
આત્મા એક અખંડ સ્કંધ છે તેથી તેના પ્રદેશ એક સમુહમાં હોય છે, તે સર્વ અવિભાજય છે. તેથી તે પરમાણુ રૂપે થતા નથી. પ્રદેશ સમૂહના રૂપમાં રહે છે, તેથી આત્મદ્રવ્ય અદ્ય, અભેધ અદાહ્ય, અકાય અને અવિભાજ્ય અખંડ દ્રવ્ય છે તે બળતે કે કપાતું નથી. તેથી આત્મદ્રવ્ય અસંખ્ય પ્રદેશી અખંડ દ્રવ્ય કહેવાય છે અને જ્ઞાનાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org