Book Title: Papni Saja Bhare Part 01
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 11
________________ ૧૦ (૬) સંવરતત્ત્વ “આશ્રવ નિરાધા સવર:” આશ્રવ જનિત શુભાશુભ મને રાકવા તેને સવર કહે છે. (૭) નિજ રાતત્ત્વ - આત્માના પ્રદેશેાની સાથે એકમેક ધયેલી કામશ્ વણાના મ પ્રદેશેાને તપાદિ ધમ ના સાધન દ્વારા અંશે અંશે ક્ષીણ કરવા તે નિરા છે. (૮) અંધતત્ત્વ - - આશ્રવ દ્વારા ગ્રહણ થયેલી કામણુ વ ણાના પુટ્ટુગલ પરમાણુઓનુ` આત્મપ્રદેશા સાથે ક્ષીરનીરવત્ એકરસ થવુ' તે અધૃતવનુ' સ્વરૂપ છે. કર્મીને (૯) માક્ષતત્ત્વ – કૃષ્ન કમ ક્ષયે મેાક્ષ” સર્વથા સ નાશ થવા, અને આત્માનું સપૂર્ણ પણે શુદ્ધ રહેવુ તે મેક્ષ છે. આ પ્રકારે નવતત્ત્વની સામાન્ય અને સંક્ષિપ્ત વ્યાખ્યા થઈ હવે તેને એક નાના દૃષ્ટાંત દ્વારા સમજાવવામાં આવે છે. Jain Education International sher (૧) આ ચિત્રમાં એક પ્રવાસી સમુદ્રની સફરે જાય છે, તે સ્વયં જીવ છે. (૨) તે જે નાવમાં બેઠા છે તે જડ-અજીવ છે. (૩--૪) તેના હાથમાં એ હલેસા છે તે પુણ્ય-પાપના પ્રતિક છે, તે સાચા કે ખોટા માર્ગ લઈ શકે છે. ધો (૫) નાવમાં છિદ્રોથી આવતા પાણીની જેમ આશ્રવ છે. (૬) છિદ્રો દ્વારા નાવમાં પાણી ભરાવાથી ચાત્રી ભય પામીને તે છિદ્રો પર હાથ કે કપડું રાખી આવતા પાણીને રાકે છે. તે સંવર છે, For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50