Book Title: Papni Saja Bhare Part 01
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 7
________________ આ રીતે છ–અજીવ બંને દ્રવ્યમાં પંચાસ્તિકાયને સમાવેશ થાય છે. વળી એમાં પદ્રવ્યને સમાવેશ કરવા માંગીએ તે તેમ પણ થઈ શકે છે. ષદ્રવ્ય જીવાસ્તિકાય ધર્માસ્તિકાય અધમસ્તિકાય આકાશાસ્તિકાય કાળ પુદંગલાસ્તિકાય આ રીતે કાળ તત્ત્વની ગણતરી પણ અજીવ તત્વમાં છે. વળી ધર્માસ્તિકાય વગેરે પણ અજીવ તવ જ ગણાય છે. જીવ અને અજીવ એ બંને મૂળભૂત સત્તા-અસ્તિત્વવાળા દ્રવ્ય છે. આદ્ય મૂળ સત્તા અને અસ્તિત્ત્વ એમનું છે. દ્રવ્ય શું છે? તવાથધિગમ સૂત્રમાં તેને ઉત્તર જણાવ્યા છે. ગુણુપર્યાયવદ્રવ્યમ” ગુણ અને પર્યાયવાળે જે હોય છે તે દ્રવ્ય કહેવાય છે. દ્રવ્યથી ગુણ અલગ નથી રહેતા. ગુણસમૂહ એ જ દ્રવ્ય છે. દ્રવ્યના ભેદ ગુણે દ્વારા જ સમજી શકાય છે. પર્યાય છે. તેનો આકાર માત્ર છે. દ્રવ્ય જીવ (ચેતન, આત્મા) જ્ઞાન-દર્શનાત્મક ચેતનાયુક્ત–– હ સુખ-દુઃખાદિ અનુભૂતિયુક્ત – ચેતના અજીવ (જડ) જ્ઞાનદર્શનાદિ ગુણરહિત સુખદુઃખાદિ અનુભૂતિરહિત વર્ણ—ગંધ-રસપર્ધાત્મક જ્ઞાનાત્મક (જાણવું) દશનામક (જેવું) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50