________________
આવા મૂળભૂત પાંચ દ્રન્યાથી ભરેલે આ લેાક છે એટલે કે આ અધા દ્રવ્યે જેમાં વસેલા છે તે લેાકાકાશ પરિમિત ક્ષેત્ર તથા તેની બહારના બાકીના બધા ક્ષેત્ર અલેાકાકાશ અથવા શૂન્યાવકાશ ॰ ક્ષેત્ર છે. જેમાં માત્ર આકાશ જ આકાશ છે, બીજો કેાઈ દ્રવ્ય નથી.
.
પાંચ અસ્તિકાય રૂપ આ લેાકને જો ‘કાળ’ નામના એક પદાર્થની સાથે ગણીએ તે આ લાક ષડૂદ્ભવ્યાત્મક લેાક કહેવાય છે. કાળ સપ્રદેશી અસ્તિકાયમય પ્રદેશસમૂહાત્મક સ્વતંત્રદ્રવ્યના રૂપમાં અસ્તિત્વ નથી રાખતું તેથી પાંચ અસ્તિકાયમાં તેની ગણના નથી થતી.
પાંચ અસ્તિકાય હાય કે ષડૂદ્રવ્ય હાય એ દરેકના મૂળમાં તે માત્ર બે જ દ્રવ્ય છે. આ બધા બે મૂળભૂત દ્રવ્યમાં જ સમાઈ જાય છે. આ એ દ્રવ્ય છે- જીવ અને અજીવ
ન્ય
(૧) જીવ (ચેતન કે આત્મા)
(ર) અજીવ (જડ)
સારાય બ્રહ્માંડમાં જીવ અને અજીવ એ એ જ મૂળ દ્રવ્ય છે. એને જ જડ અને ચેતન એવા બીજા નામેાથી એળખ અપાય છે અને ચેતનદ્રવ્યને આત્મા પણ કહેવાય છે. જીવ, ચેતન તથા આત્મા એ ત્રણે એકમીજાના પર્યાયવાચી શબ્દો છે. આ બે તત્ત્વના સિવાય ત્રીજુ કાઈ જ તત્ત્વ સમસ્ત જગતમાં છે જ નડી.
દ્રવ્ય
I
જીવ (ચેતન) જીવાસ્તિકાય
1
}
*
3
૪
ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશસ્તિકાય પુદ્ગલાસ્તિકાય
Jain Education International
For Private & Personal Use Only
અજીવ (જડ)
www.jainelibrary.org