SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ આવા મૂળભૂત પાંચ દ્રન્યાથી ભરેલે આ લેાક છે એટલે કે આ અધા દ્રવ્યે જેમાં વસેલા છે તે લેાકાકાશ પરિમિત ક્ષેત્ર તથા તેની બહારના બાકીના બધા ક્ષેત્ર અલેાકાકાશ અથવા શૂન્યાવકાશ ॰ ક્ષેત્ર છે. જેમાં માત્ર આકાશ જ આકાશ છે, બીજો કેાઈ દ્રવ્ય નથી. . પાંચ અસ્તિકાય રૂપ આ લેાકને જો ‘કાળ’ નામના એક પદાર્થની સાથે ગણીએ તે આ લાક ષડૂદ્ભવ્યાત્મક લેાક કહેવાય છે. કાળ સપ્રદેશી અસ્તિકાયમય પ્રદેશસમૂહાત્મક સ્વતંત્રદ્રવ્યના રૂપમાં અસ્તિત્વ નથી રાખતું તેથી પાંચ અસ્તિકાયમાં તેની ગણના નથી થતી. પાંચ અસ્તિકાય હાય કે ષડૂદ્રવ્ય હાય એ દરેકના મૂળમાં તે માત્ર બે જ દ્રવ્ય છે. આ બધા બે મૂળભૂત દ્રવ્યમાં જ સમાઈ જાય છે. આ એ દ્રવ્ય છે- જીવ અને અજીવ ન્ય (૧) જીવ (ચેતન કે આત્મા) (ર) અજીવ (જડ) સારાય બ્રહ્માંડમાં જીવ અને અજીવ એ એ જ મૂળ દ્રવ્ય છે. એને જ જડ અને ચેતન એવા બીજા નામેાથી એળખ અપાય છે અને ચેતનદ્રવ્યને આત્મા પણ કહેવાય છે. જીવ, ચેતન તથા આત્મા એ ત્રણે એકમીજાના પર્યાયવાચી શબ્દો છે. આ બે તત્ત્વના સિવાય ત્રીજુ કાઈ જ તત્ત્વ સમસ્ત જગતમાં છે જ નડી. દ્રવ્ય I જીવ (ચેતન) જીવાસ્તિકાય 1 } * 3 ૪ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશસ્તિકાય પુદ્ગલાસ્તિકાય Jain Education International For Private & Personal Use Only અજીવ (જડ) www.jainelibrary.org
SR No.001486
Book TitlePapni Saja Bhare Part 01
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy