________________
૪૦ . આક્તિત્વહેતુ સહેતુનાં પાંચે લક્ષણોથી યુક્ત છે
75. નિષ્કર્ષ એ કે આયુર્વેદ આપ્ત પુરુષે રચેલ છે, તેનું અન્ય કોઈ મૂળ નથી એ પુરવાર થયું. આ રીતે જ વેદ (= શસ્યશાસ્ત્ર) વગેરેની આપ્તપ્રણતતા સ્પષ્ટ થાય છે. .. 76 तस्मादाप्तोक्तत्वस्य सिद्धमायुर्वेदादौ व्याप्तिग्रहणम् । व्याप्तिप्रदर्शनायैव सूत्रकृता 'स द्विविधो दृष्टादृष्टार्थत्वात्' न्या. सू. १.१.८] इत्युक्तम् । दृष्टार्थे गृहीताविनाभावमाप्तोक्तत्वम् अदृष्टार्थे ऽपि प्रामाण्यं साधयतीति । अत एवोक्तम् , 'मन्त्रायुर्वेदप्रामाण्यवच्च तत्प्रामाण्यमाप्तप्रामाण्यात्' इति न्यायसूत्र ૨૨.૬૧] |
' 76. પરિણામે આયુર્વેદ વગેરેમાં આપોક્તત્વની [પ્રામાણ્ય સાથેની] વ્યાપ્તિનું ગ્રહણ સિદ્ધ થયું. વ્યાપ્તિ દર્શાવવા જ સૂત્રકારે કહ્યું છે કે તે (= શબ્દપ્રમાણ) બે પ્રકારનું છે, કારણ કે તેને વિષય દૃષ્ટ અને અદષ્ટ [એમ બે પ્રકારન] છે. દૃષ્ટાર્થમાં પ્રામાણ્ય સાથે આતોક્તત્વને ગૃહીત થયેલ વ્યાપ્તિસંબંધ અદષ્ટાર્થમાં પણ આપોક્ત શબ્દનું પ્રામાણ્ય સિદ્ધ કરે છે. એટલે જ કહ્યું છે કે મંત્ર અને આયુર્વેદના પ્રામાણ્યની જેમ શબ્દનું પ્રામાણ્ય આપ્ત પુરુષના પ્રામાણ્યને કારણે છે 71. નવગ્રાપિ ન વૈયf વિવિયન દઈ મુનિ: સવિત
तद्व्याप्तिग्रहणं जने यदि वृथाऽऽयुर्वेदसङ्कीर्तनम् । सत्यं किन्तु दृढा तथाऽपि चरकाद्याप्तस्मृतिवैद्यके
- नासौ चान्यनिबन्धनेति कथिता तस्येह दृष्टान्तता ॥ _77. મીમાંસક-અહીં પણ કિઈએ] સર્વત્ત મુનિને વૈદ્યક શાસ્ત્ર રચતા દેખ્યા નથી. જે આસોક્તત્વ અને પ્રામાણ્ય વચ્ચેની વ્યાપ્તિનું ગ્રહણ લોકોમાં હોય તો પછી આયુર્વેદને દિષ્ટાન્ત તરીકે જણાવવું વૃથા છે.
યાયિક- સાચું, પરંતુ વૈદ્યક શાસ્ત્રની બાબતમાં તેના રચયિતા તરીકે ચરક વગેરે આત પુરુષોનું સ્મરણ દઢ થયેલું છે, તે સ્મરણ અન્યનિબંધન નથી. એટલે આયુર્વેદને દષ્ટાન્ત તરીકે અહીં જણાવેલ છે. 78. રૂાયુર્વેહવાય મૃતિષ મવતિ ચારિતોવતતાયા:
પૂર્વોત્તેન રામેળ છુટભવાથિ તથા પક્ષધર્મસ્વમસ્યા: | न प्रत्यक्षागमाभ्यामपहृतविषया नानुमानान्तरेण
व्याधूता वेति सैषा भजति गमकतां पञ्चरूपोपपत्तेः ॥ * 78. આયુર્વેદનાં વચન વગેરેમાં આ ક્તતાની [પ્રામાણ્ય સાથેની] વ્યાતિ પૂર્વોક્ત રીતે બને છે. આ તક્તતા પક્ષનો [અહીં આયુર્વેદવચને પક્ષ છે] ધર્મ છે એ સ્પષ્ટપણે જણાવ્યું છે. પ્રત્યક્ષ કે આગમથી આ ક્તતા હેતુ બાધિત નથી તેમ જ અન્ય સ_તિપક્ષ અનુમાનથી તે વ્યાધૂત પણ નથી. એટલે આપતેતતાહેતુ સાધ્યને–પ્રામાણ્યનો] ગમક બને છે, કારણ કે સહેતુનાં પાંચે લક્ષણો તેમાં ઘટે છે.