Book Title: Nyayamanjari Ahanika 04 05
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 315
________________ ૨૯૮ ફ્લપ્રવર્તકત્વવાદી અને નિગવાક્ષાર્થવાદી વચ્ચે વિવાદ संबन्धः । तत्र यागादयो विषयत्वेन प्रतीयन्ते, नेष्यमाणोपायत्वेन । साध्यसाधनमात्रप्रतिपादनपर्यवसितव्यापारस्तु विधिर्विनियोगपर एव स्यात् । ततश्चाप्रवृत्तप्रवर्तकत्वं नाम निजं रूपं जह्यात् । विधेश्चतुरवस्थत्वं फलतः किल कथ्यते । प्रेरकत्वं च तद्रूपं सर्वावस्थानुगामि यत् ॥ कार्यात्मताऽपि विध्यर्थे प्रेरणाज्ञप्तिपूर्विका । प्रेर्येणैव सता पुंसा तत्कार्यमवधार्यते ।। હિતિરચાહી શૈવ પ્રતીયતે | साध्यसाधनसंबन्धबुद्धिस्तबुद्धिपूर्विका ।। 287. કામાધિકારમાં કામ્યમાન (=સ્વર્ગ આદિ) અને ભાવાર્થ (=ધાત્વર્થ યાગ આદિ) એ બંને વચ્ચેના માત્ર ઉપાયોપેથભાવનું (=સાધ્યસાધનભાવનું પ્રતિપાદન કરવામાં જ વિધિને વ્યાપાર પર્યાવસિત સમાપ્ત-થાય છે એ જે તમે કહ્યું તે પણ બરાબર નથી. વિધિ (=રક) અને પુરુષ (=પ્રેર્ય) એ બે વચ્ચે પ્રેર્યપ્રેરકભાવરૂપ સંબંધ છે, તેમાં યાગ વગેરે વિષયરૂપે પ્રતીત થાય છે, કામ્યમાનને (=સ્વર્ગ આદિના ઉપાય (=સાધન) તરીકે પ્રતીત થતા નથી. સાધ્ય સાધનભાવમાત્રના પ્રતિપાદનમાં પર્યાવસિત વ્યાપારવાળે વિધિ વિનિયોગપર જ બને. અને તેથી તે તે અપ્રવૃત્તપ્રવર્તકસ્વરૂપ પિતાનું સ્વરૂપ જ ત્યજી દે. વિધિની ચાર અવસ્થાઓ છે- ઉત્પત્તિવિધિ, વિનિયોગવિધિ, અધિકારવિધિ અને પ્રયોગવિધિ.] વિધિ ચાર અવસ્થાઓવાળે લતઃ (=સાક્ષાત નહિ, અર્થાત )કહેવાયો છે. પરંતુ તેનું પ્રેરકત્વ સ્વરૂપ આ બધી અવસ્થાઓમાં અનુસ્મૃત છે. તેનું કાર્યરૂપ પણ પ્રેરણાજ્ઞાનપૂર્વક છે. અસ્તિત્વ ધરાવતા પ્રેર્ય પુરુપ વડે જ તે કાર્ય છે, એવું નિશ્ચિત થાય છે. લિ આદિ શબ્દ સાંભળતાં સૌપ્રથમ શરૂઆતમાં પ્રેરણું જ પ્રતીત થાય છે, સાધ્યસાધનજ્ઞાન તે પ્રેરણાના જ્ઞાન પછી જ થાય છે. 288. નવ વાગ્યેષુ શર્મy વિઘિત: પ્રવૃત્તાવિષ્યમાનવામપ્રવર્તમાન પ્રવાd. विध्यतिक्रमात् । मैंवम् , स्वर्ग संसिषाधयिषोस्तत्राधिकारात् । अन्यस्त्वनधिकृत एव, भत्रियादिरिव वैश्यस्तोमे । नासावकुर्वन् प्रत्यवायमर्हति । स्वर्गार्थी तु विधितः प्रवर्तते एव । लिप्सया तु करणांशे प्रवृत्तिरिष्यमाणा क्रत्वर्थमितिकर्तव्यतांशमपि सैव स्पृशेत् । क्रतपकारकामो हि तत्र प्रवर्तते इत्येवं सर्वत्र विधिरुत्सीदेदेवेत्यलं प्रसङ्गेन । 288. નિયોગવાક્ષાર્થવાદી- આ પ્રમાણે કામ્ય કર્મોમાં વિધિથી પ્રવૃત્તિ ઈરછવામાં આવતાં, પ્રવૃત્તિ ન કરનારે પ્રત્યવાય પામે કારણ કે તેણે વિધિનું ઉલ્લંધન કર્યું છે. પ્રવર્તકત્વવાદી- ના, એવું નથી, કારણ કે સ્વર્ગને સાધવાની ઈચ્છાવાળાને જ પ્રવૃત્તિમાં અધિકાર છે, બીજાને અધિકાર જ નથી- જેમ ક્ષત્રિયોને રિયસ્તમ ઉચારવાને

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332