Book Title: Nyayamanjari Ahanika 04 05
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 322
________________ તૈયાયિક મતે વાક્યર્થ फलेप्सां प्रवति को प्रादीदृशदिति तदीयां सरणिमनुसरद्भिरस्माभिरपि तथैव तत् થતમૂ | 300, શંકાકાર– પરપક્ષને દ્વેષ કરનાર તમે નયાચિકેએ આ પ્રમાણે બીજાઓના પક્ષનું ખંડન કરી ફળ પ્રેરક છે એમ કહ્યું હવે તમે પોતે જ વાક્યાથને જણ. નૈયાયિક- અમે જણાવીએ છીએ. જે અર્થ માટે પુરુષ પ્રવૃત્તિ કરે છે તે પ્રયોજન છે એમ કહેતાં સૂત્રકાર ગૌતમે ફળ પ્રવર્તક છે એમ દર્શાવી દીધું. “આ જ્ઞાતા પ્રમાણ દ્વારા અર્થને જાણે તે અર્થને મેળવવા ઈચ્છે છે કે ત્યજવા ઈચ્છે છે અર્થને મેળવવાની કે તજવાની ઇચ્છાવાળા તે પુરૂને પ્રયત્ન પ્રવૃત્તિ કહેવાય છે. પ્રવૃત્તિનું સામર્થ્ય (=સાફલ્ય) એ તેને ફળ સાથે સંબધ થ એ છે – આ પ્રમાણે બેલતા ભાષ્યકાર વાસ્યાયને પણ ફળની ઈચ્છાને પ્રવર્તક તરીકે દર્શાવેલ છે. તેમની વિચારસરણીને અનુસરતા અમે પણ તેમ જ કહ્યું છે. 30, . વાસયાતુ ન વિપિ સૂત્રામાણ્યાખ્યાં સૂચિત ત | શત: शिक्षित्वा वाक्यार्थस्वरूपं वयमाचक्ष्महे । किमिति ताभ्यामसौं न सूचितः इति चेत् पृथक्प्रस्थाना इमा विद्याः । प्रमाणविद्या चेयमान्वीक्षिकी, न वाक्यार्थविद्येति । 301. સૂત્રકાર અને ભાગ્યકાર બંનેએ ક્યારેય વાક્યર્થને સૂચવ્યું નથી, એટલે અભ્યાસ કરીને વાયાર્થીનું સ્વરૂપ અમે જણાવીએ છીએ. શંકાકાર- શા માટે તેમણે એ વાક્યાથને સૂચવ્યો નથી ? યાયિક – આ ચિદ] વિદ્યાઓને વિષય જુદો જુદો છે. આન્ધાક્ષિકી પ્રમાણુવિદ્યા છે, વાકયાથ વિદ્યા નથી. * 302. વં પાડપિ તરમાદ્ધિ તિ થવાકૃતિનાતચતુ: પાર્થ इति न्यायसूत्र २. २. ६५] । स्थाने प्रश्नः । स तु शब्दानामर्थासंस्पर्शितां वदन्तं रुदन्तं च शमयितुं शब्दप्रामाण्यसिद्धये सूत्रकृता यत्नः कृतः । 302. શંકાકાર- જે એમ હોય તે વ્યક્તિ, આકૃતિ અને જાતિ પદાર્થ ( પદને અથ) છે' એમ કહી પદના અર્થને શા માટે અહી (=આન્વીક્ષિકીમાં દર્શાવ્યો છે ? નૈયાયિક- તમારો પ્રશ્ન એગ્ય છે. શબ્દોની અર્થસંસ્પર્શિતાને જણાવતા અને પોકાર કરતા બૌદ્ધોને શાંત કરવા માટે અને શબ્દના પ્રામાણ્યને પુરવાર કરવા માટે સૂત્રકારે પ્રયત્ન કર્યો છે. ____303. यद्येवं वाक्यार्थमपि बाह्यं वास्तवमन्तरेण शास्त्रस्य प्रमाणता न प्रतिष्ठां लभते इति तत्रापि प्रयत्नः कर्तव्य एव । सत्यम् , पदार्थप्रतिपादनयत्नेनैव तु कृतेन तत्र यत्नं कृतं मन्यते सूत्रकारः, यदथं पृथकपदार्थेभ्यो न वाक्यार्थमुपदिशति स्म । तस्माद

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332