Book Title: Nyayamanjari Ahanika 04 05
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 328
________________ ઉદ્યોગ વાક્યર્થ છે એ મતની પરીક્ષા ૩૧૧ 314. अपरे पुनर्लिङ्गादिशब्दश्रवणे सति समुपजायमानमात्मस्पन्दविशेषमुद्योगं नाम वाक्यार्थमाचक्षते । तत्स्वरूपं तु वयं न जानीमः, कोऽयमात्मस्पन्दो नामेति ? बुद्धिसुखदुःखेच्छाद्वेषप्रयत्नधर्माधर्मसंस्कारा हि नव आत्मनो गुणा विशेषगुणा भवन्ति, नान्ये । तत्रायमात्मस्पन्दो बुद्धिर्वा स्यात् प्रयत्नो वा इच्छाद्वेषयोरन्यतरो वा ? अन्ये तु विकल्पयितुमपि न युक्ताः । तत्र यदि बुद्धिरात्मस्पन्द उच्यते, तर्हि प्रतिभा वाक्यार्थ इत्युक्तं भवति, न नूतनं किञ्चिदुत्प्रेक्षितमेतत् । अथ प्रयत्न आत्मस्पन्दः, तर्हि भावनाया नामान्तरकरणमुद्योग इति । अथेच्छाद्वेषयोरन्यतरोऽसौ, तर्हि सुखेच्छा दुःखजिहासा वा वाक्यार्थ इत्यक्षपादपक्ष एवाय, नापूर्व किञ्चित् । अथापि भाट्टपरिकल्पितो व्यापार आत्मस्पन्दः, सोऽपि भावनैव, नार्थान्तरम् । अथानुष्ठेयः प्रेरकः कश्चिदर्थ उद्योगः, स तहि नियोग एव, उपसर्गान्यत्वमिदं, न वस्तु अन्यत् । तस्मादश्रुतपूर्वेण कृतमुद्योगपर्वणा । स भारतमनुष्याणां गोचरो न तु मादृशाम् ।। [314. વળી બીજાઓ લિડ આદિ સાંભળતાં ઉત્પન્ન થતા ઉદ્યોગ નામને આત્માને વિશેષ પ્રકારનો પરિસ્પદ વાક્યર્થ છે એમ કહે છે. તે આત્મપરિસ્પંદનું સ્વરૂપ અમે જાણતા નથી, આ આત્મપરિસ્પદ શું છે ? બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર એ નવ આત્માના ગુણો આત્માના વિશેષ ગુણ છે, બીજા કોઈ વિશેષ ગુણે આત્માના નથી. તે નવ વિશેષ ગુણેમાં શું બુદ્ધિ આ આત્મપરિસ્પદ છે કે પ્રયત્ન આત્મ પરિસ્પદ છે કે ઇચ્છી-દેષ બેમાંથી કઈ એક આત્મપરિસ્પંદ છે ? બાકીના ગુણેની બાબતમાં તે આત્મપરિસ્પદ હેવાને વિકલ્પ ઊઠાવ પણ ગ્ય નથી ત્યાં જે બુદ્ધિને આત્મપરિસ્પદ કહેવામાં આવે તે પ્રતિભા વાક્યર્થ છે એમ કહ્યું કહેવાય. આમ આ કોઈ નવા પક્ષની કલ્પના નથી. હવે જે પ્રયત્નને આત્મપરિસ્પદ માનવામાં આવે તે ભાવનાને . નવું નામ ઉદ્યોગ” આપવામાં આવ્યું એમ જ થશે. જે ઇચ્છા-દેષમાંથી કોઈ એકને આત્મપરિસ્પદ ગણવામાં આવે તે સુખની ઈચ્છા કે દુઃખને છોડવાની ઈચ્છા વાકયાથ છે એ અક્ષપાદ ગૌતમને પા જ આ બની જશે, કોઈ અપૂર્વ પક્ષ નહિ રહે. જો ભાદોએ માનેલે વ્યાપાર આત્મપરિસ્પદ હોય તે તે આત્મપરિસ્પદ પણ ભાવના જ બને, અન્ય કંઈ નહિ. જે અનુઠેય અને પ્રેરક એવો કઈ અર્થ ઉઘોગ હોય તે તે નિગ જ હેય, ઉદ્યોગ અને નિયોગ વચ્ચે કેવળ ઉપસર્ગોનું (‘ઉત અને “નિનું) જુદાપણું છે, વસ્તુનું જુદાપણું નથી, તેથી કદી પહેલાં ન સાંભળેલી ઉદ્યોગની ચર્ચાથી સર્યું, તે ઉદ્યોગ [મિયા] છાયામાં રત મનુષ્યોને ગોચર છે, મારા જેવાને ગૌચર Wી. 315. अन्यैस्तु प्रतिभा वाक्यार्थ इष्यते । तत्पक्षस्तु संसर्गनिर्भासज्ञाननिराकरणेन प्रागेव प्रतिक्षिप्तः ।

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332