Book Title: Nyayamanjari Ahanika 04 05
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 294
________________ વાકયાથ નિયોગ છે એ મંત નિગવાક્ષાર્થવાદી - આને ઉત્તર આપીએ છીએ. “મને પ્રવૃત્તિ કરવા પ્રેરવામાં આવ્યું છે એ જ્ઞાનની ઉત્પત્તિ જ વિધિનું પ્રેરકત્વ છે. તે સાચે જ સર્વત્ર તુલ્ય છે – [શત્રુઘાતના] શ્યનયાગરૂપ કરણમાં અને [અગ્નિષ્ટોમની] ઇતિક્તવ્યતામાં પડતા અગ્નિષોમીયમાં, પરંતુ બાહ્ય પ્રવૃત્તિલક્ષણ ભૌતિક વ્યાપારમાં, જ્યાં લિસા વગેરે અન્ય પ્રવર્તક છે ત્યાં વિધિમાં પ્રયતૃશક્તિ હોવા છતાં તે શક્તિ ત્યાં ઉદાસીન બની જાય છે, પશુપુરેડાશપ્રયાજ એ એનું ઉદાહરણ છે. વિધિ ત્યાં ઉદાસીન થતાં હિંસા ન કરવી” એ નિષેધશાસ્ત્ર ત્યાં ઊતરે છે જે સર્વત્ર જ વિધિની પ્રયતૃશક્તિ અનુદાસીન બને તે જ્યોતિષ્ઠોમથી (=અગ્નિષ્ટોમથી યેનયાગને કંઈ વિશેષ ન રહે, કારણ કે શાસ્ત્રીય પ્રવૃત્તિમાં અગ્નિમીયની જેમ યેનયાગમાં પણ નિષેધશાસ્ત્રને કંઈ અવકાશ ન રહે. ____257. ज्योतिष्टोमेऽनुल्लङिघतनिषेधोऽधिकारी, स्वर्गस्यानिषिद्धत्वात् । श्येने तु हि सायाः प्रतिषिद्धत्वाद् उत्क्रान्तनिषेधोऽधिकारीति चेत् , मैवम् , अधिकारिदशायामपि भवन्मते विधेः प्रयोक्तृत्वानपायात् न निषेधशास्त्रमवकाशं लभते इति श्येनेऽपि नावधीरितनिषेधोऽधिकारी स्यात् । 257. શંકાકાર- જ્યોતિષ્ઠોમમાં, જેણે નિષેધનું ઉલ્લંઘન નથી કર્યું તે અધિકારી છે, કારણ કે સ્વર્ગ નિષિદ્ધ નથી, પરંતુ ચેનયાગમાં તે, હિંસા પ્રતિષિદ્ધ હેઈ નિષેધનું ઉલ્લંધન કરનાર અધિકારી છે. નિયેગવાક્ષાર્થવાદી- ના, એવું નથી. અધિકારીદશામાં પણ આપના મતે વિધિનું પ્રયોફ્તત્વ ચાલ્યું જતું નથી એટલે નિષેધશાસ્ત્રને અવકાશ મળતો નથી, પરિણામે નયાગમાં પણ નિષેધને જેણે અનાદર કર્યો છે તે અધિકારી બને નહિ.. 258. ननु न विधिः फले प्रयोज्यं प्रेरयति फलं कुर्विति, कर्मणि त्वेनं प्रवर्तयति यजस्वेति । तेनाधिकारिदशायामप्रतिहतो निषेधशास्त्रावकाशः । आयुष्मन् ! अस्मत्पक्षमाश्रितोऽसि । फले चेन्न प्रवर्तयति विधिः पुरुषं, फलार्थित्वादेवैनमुपाये प्रवर्तमानं तत्रापि न प्रेरयेत् , उपायानभिज्ञस्य तूपायमेव दर्शयेत्, यावदप्राप्तं हि विधेः विषयः । तदुक्तम्-जानात्येवासौ मयैतत्कर्तव्यमुपायं तु न वेदेति । प्रतीतिरपीयमीदृशी 'अभिचरन् यजेत' इति । यदि त्वं शास्त्रीयेनोपायोन वैरिणं हन्तुमुद्यतः, श्येनेन जहि, श्येनस्तवोपाय इत्यर्थः । तदलमतिप्रसङ्गेन । कामाधिकारेषु तावन्न फलाकाङ्क्षो विधिः, फलं त्वधिकारे हेतुरिति स्थितम् । प्रतिषेधाधिकारेऽपि प्रत्यवायो न कल्पते । निषेध्यविषयादेव लब्धत्वादधिकारिणः ॥

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332