Book Title: Nyayamanjari Ahanika 04 05
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 296
________________ વાક્ષાર્થ નિગ છે એ મત ર૭૯ न हि नञोऽनन्तरं लिङ्विभक्तिः श्रूयते, अपि तु हन्तेः । हननमपि न विधेविषयः, तस्य धर्मत्वप्रसङ्गात् , नजप्रयोगस्य वैयर्थ्यप्रसक्तेः, हनने च पुरुषस्य स्वतः प्रवृत्तेः । नञ्चिशिष्टोऽपि न हन्त्यर्थोऽस्य विषयः, तयोवि शेषणविशेष्यभावाभावात् । युक्तं दध्ना जुहोतीति हामे दध्यनुरक्तता । हन्तेः स्वरूपनाशात्तु न नञर्थानुरक्तता ॥ पुरुषप्रयत्नोऽपि न केवलो विधेविषयः, स्वतः सिद्धत्वात् । नापि नअर्थानुरक्तः, हन्तिवत् तत्रापि नार्थस्य विशेषणत्वानुपपत्तेः । 259. શંકાકાર– આટલું અમને સમજાતું નથી કે નિષેધવિધિને વિષય કર્યો છે જે ભાવાર્થ (=ધાત્વર્થ) કર્મશબ્દો છે તે કર્મશબ્દોથી ક્રિયા જણાય છે, આવું સ્થિર થઈ ગયું હોઈ ભાવાર્થ વિધિને વિષય નથી, કારણ કે તેમાં વિધિના વિષયમાં) પૂર્વાપરીભૂતવ[જે યાગાદિ ક્રિયાનું લક્ષણ છે - નથી. ઉપરાંત, નગ્નથ વિધિને વિષય નથી, કારણ કે તે પ્રત્યયાથ સાથે અન્વિત થયા વિના જ પોતાના અર્થનું અભિધાન કરે છે. ન પછી તરત જ લિવિભક્તિ સંભળાતી નથી, પરંતુ હન ધાતુ પછી તરત જ લિવિભકિત સંભળાય છે; આમ નગને લિડ વિભકિત સાથે અન્વયે નથી હનન પણ વિધિને વિષય નથી કારણ કે તેમ ભાનતાં (અર્થાત હનનને વિધિને વિષય માનતાં) હનન ધમ બની જવાની આપત્તિ આવે; વળી, નના વૈયથ્યની પણ આપત્તિ આવે; અને હનનમાં તે પુરુષ સ્વતઃ પ્રવૃત્તિ કરે છે એિટલે હનનવિષયક વિધિની કેઈ આવશ્યક્તા નથી.] ન-વિશિષ્ટ હનધાવથ પણ વિધિને વિષય નથી કારણ કે તેમની વચ્ચે વિશેષણવિશેષ્યભાવ જ નથી. તેમની વચ્ચે વિશેષણવિશેષ્યભાવ કેમ નથી તે સમજાવીએ છીએ-] “દહીં વડે હેમ કરે છે. અહીં હમ દહીંથી અનુરત (વિશિષ્ટ) છે, પરંતુ હનધાવથ નગ્નથથી અનુરક્ત નથી કારણ કે નર્થ સાથે હધાત્વર્થને સંબંધ થતાં જ] હનધાત્વર્થના સ્વરૂપને નાશ થઈ ગયું છે. કેવળ પુરુષપ્રયત્ન પણ વિધિને વિષય નથી, કારણ કે તે સ્વતઃ સિદ્ધ છે. [અર્થાત કેવળ પુરુષપ્રયત્ન પિતાની ઉત્પત્તિ માટે બીજા કશા ઉપર આધાર રાખતા નથી.] ન–ર્થથી અનુરક્ત પુરુષપ્રયત્ન પણ વિધિને વિષય નથી, કારણ કે નગ્ન જેમ હનધાત્વર્થનું વિશેષણ ઘટી શકતું નથી તેમ પુરુષપ્રયત્નનું પણ ઘટી શકતું નથી. 260. ગયાયમત્રાહ્માદ્રિજ્યાન દત્તે પત્તે ભાવાર્થાન્તરે નિયો: +ક્યતે | न हन्यादिति कोऽर्थः ? अन्यत्किमपि कुर्यादिति । तहिं किं तद्भावान्तरमिति न विचारयितुं शक्यते । यत्किञ्चिदिति चेन्न, तस्य स्वतः सिद्धत्वेन विध्यनर्हत्वात् । अवश्यं जीवन् पुमान् किञ्चित् करोति पठति गच्छति भुडक्ते च ।

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332