Book Title: Nyayamanjari Ahanika 04 05
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 301
________________ વાકયાથ નિયોગ છે એ મત अधिकारविधिः 'अग्निहोत्रां जुहुयात् स्वर्गकामः' इति, निर्माते कर्मणि तत्राधिकृतस्य पुंसस्ततोऽवगमात् । प्रयोगविधिस्तु यः क्रमपर्यन्तं प्रयोगे पदार्थानवगमयति । अयं चाधिकारविधेरेव व्यापारविशेष इति तदेवास्योदाहरणम् 'अग्निहोत्रां जुहुयात् स्वर्गकामः' इति । क्वचिदेकस्मिन्नेव वाक्ये रूपचतुष्टयं विधेरवगम्यते, न तत्र पृथगुदाहरणम् अपेक्ष्यते, यथा 'एतस्यैव रेवतीषु वारवन्तीयमग्निष्टोम साम कृत्वा पशुकामो ह्येतेन થત રૂરિ | 267. [નિગ એક જ છે પણ પ્રતીતિઓને ભેદની પર્યાચના દ્વારા તે ચાર અવસ્થાઓવાળો કહેવાય છે –ઉત્તિવિધિ, વિનિયોગવિધિ, પ્રગવિધિ અને અધિક રવિધિ [ઉત્પત્તિને અર્થ છે સાધનરવરૂપ તેને બેધક વિધિ ઉત્પત્તિવિધિ કહેવાય છે. ઉત્પત્તિર્નાદ સાધનસ્વરુપ, તો વિધિહસ્પત્તિવિધિઃ] ઉત્પત્તિવિધિનું ઉદાહરણ છે– “અગ્નિહોત્ર ગુફોતિ(=અગ્નિહોત્ર હમ કરે છે, કારણ કે અહીં અગ્નિહોત્રહમ નામના કર્મના સ્વરૂપરૂપ ઉત્પાદ સિવાય બીજા અર્થોનું જ્ઞાન થતું નથી. આ ઉત્પત્તિવિધિમાં કમને કરણ તરીકે અન્વય થાય છે. એટલે ઉપયુકત વાક્યને “નિરોત્રોમન રૂઈ માવચેત (= “અગ્નિહેત્રમથી ઈષ્ટ-સ્વર્ગ– કરવું') એમ અર્થ થશે. આ ઉત્પત્તિવિધિનું બીજુ ઉદાહરણ છે-- સોમેન નેત'. ઉત્પત્તિવિધિ ફક્ત દ્રવ્યદેવતારૂપ કર્મ સ્વરૂપને બોધક હેવાથી તેને ઉત્પત્તિવિધિ નામ અપાયું છે.] ના ગુeોતિ' (="દહીં વડે હોમ કરે છે?) એ વિનિયોગવિધિ છે, કારણ કે ઉત્પત્તિવિધિ દ્વારા કમનું (ધાત્વર્થનું સ્વરૂપ જ્ઞાત થતાં ત્યાં (eતે કર્મમાં) દહીં વગેરે અંગોને ( ગુણન) વિનિગ જ્ઞાત થાય છે. [અંગને પ્રધાનની સાથે (=ઉત્પત્તિવિધિથી વિહિત પ્રધાન કમની સાથે જે સંબંધ, તેને જણાવનાર વિધિ વિનિગવિધિ કહેવાય છે. અર્થાત્ જે વિધિથી અંગ અને અંગીને અંગાંગીભાવરૂપ સંબંધ જ્ઞાત થાય તે વિનિયોગવિધિ. વિનિગ એટલે અંગ તરીકે અન્વયસંબંધ, આમાં અગી ઉદ્દેશ્ય હોય છે અને અંગ વિધેય હોય છે, જેમ કે “દના જ્ઞાતિ' = “ના હોર્મ માવત'. તૃતીયાવિભક્તિથી પ્રતિપન્ન છે અંગભાવ જેને તેવા દહીંને તેમની સાથે સંબંધ આ વિધિથી વિહિત છે. આ ગુણવિધિ યા વિનિયોગવિધિમાં ધાત્વથને સાધ્ય તરીકે અન્વય હોય છે. ઉત્પત્તિવિધિમાં અને અધિકારવિધિમાં ધાત્વર્થને સાધન તરીકે અન્વય હોય છે.] ‘અગ્નિહોત્ર ગુહુયાત સ્વામ:' (=‘સ્વગકામ પુરુપ અગ્નિહોત્રહમ કરે') એ અધિકારવિધિ છે, કારણ કે કર્મનું જ્ઞાન થતાં તે કર્મમાં અધિકૃત પુરુષનું જ્ઞાન તેમાંથી થાય છે. પ્રયાગમાં ( કર્મપ્રયોગમાં) કર્મને અંત સુધીના ક્રમમાં પદાર્થોને અવગમ કરાવનાર પ્રગવિધિ છે. આ પ્રયોગવિધિ અધિકારવિધિને જ એક વિશેષ વ્યાપાર છે, એટલે તેનું ઉદાહરણ પણ તે જ છે- “મનોકાં જુદુત્ સ્ત્રોમ'

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332