________________
નદીસૂત્ર
૧૫ अंतगयरस मज्झगयत्स य को पइवि
પ્રશ્ન-અન્તગત અને મધ્યગત અવધિसेसो ? पुरओ अंतगएणं ओहिनाणेणं
જ્ઞાનમા વિશેષતા શું છે? पुरओ चेव संखिज्जाणि वा, असंखि
ઉત્તર–પુરતઃ અન્તગત અવધિજ્ઞાનથી ज्जाणि वा, जोयणाई जाणइ, पासइ । જ્ઞાતા આગળની બાજુ સંખ્યાત અથવા અ–
मग्गओ अंतगएणं ओहिनाणेणं સખ્યાત એજનમાં રહેલા દ્રવ્યને જાણે છે मग्गओ चेव संखिज्जाणि वा, असंखि- અને સામાન્ય ગ્રાહક આત્મા (દર્શન) થી जाणि वा, जोयणाई जाणइ, पासइ ।
જુએ છે. માર્ગત અન્તગત અવધિજ્ઞાની
અવધિજ્ઞાન દ્વારા પાછળની બાજુ સખ્યાત ___ पासओ अंतगएणं ओहिनाणेणं અથવા અસંખ્યાત જનોમાં સ્થિત દ્રવ્યોને पासओ चेव संखिज्जाणि वा, असंखि
વિશેષ રૂપથી જાણે છે અને સામાન્યરૂપથી ज्जणि वा, जोयणाई जाणइ, पासइ ।
જુએ છે. પાશ્વતઃ અન્તગત અવધિજ્ઞાનથી
બને બાજુ સ્થિત દ્રવ્યોને સંખ્યાત અથવા मझगएणं ओहिनाणं सव्वी અસખ્યાત જનોમાં વિશેષરૂપથી જાણે છે समंता संखिज्जाणि वा, असंखिज्जाणि
અને સામાન્યરૂપથી જુએ છે મધ્યગત વા, ગોળારૂં નારૂ
અવધિજ્ઞાનથી સર્વ દિશાઓમાં અને બાજુમિર્ચ મહિના . .
વિદિશાઓમાં સર્વ પ્રદેશેથી, સર્વ વિશુદ્ધ સ્પર્ધકેથી સંખ્યાત અથવા અસંખ્યાત
જનોમાં સ્થિત દ્રવ્યોને વિશેષ રૂપથી જાણે છે અને સામાન્ય રૂપથી જુએ છે.
તે આનુગામિક અવધિજ્ઞાન છે. દ, તે મળમિર્ચ મહિના ? ૫. પ્રશ્ન- અનાનુગામિક અવધિજ્ઞાનનું સ્વરુપ
अणाणुगामियं ओहिनाणं से जहानामए केइ पुरिसे-एगं महंतं जोइटाणं काउं
ઉત્તર– અનાનુગામિક અવધિજ્ઞાન આ तरसेव जोइटाणस्स परिपेरंतेहिं परि- પ્રમાણે છે. જેમ કે વ્યક્તિ એક સ્થાનમાં पेरंतेहिं परिघोलेमाणे तमेव जोइट्टाणं અગ્નિ પ્રગટાવી તે અગ્નિની ચારે તરફ પરિपासइ, अन्नत्थगए न जाणइ, न पासइ । ભ્રમણ કરે તે અગ્નિને જ્યા જ્યા પ્રકાશ एवामेव अणाणुगामियं ओहिनाणं जत्थेव
હોય ત્યાં ત્યાં રહેલા પદાર્થોને જુએ છે પણ
જે તે અગ્નિના સ્થાનથી દૂર જાય છે ત્યા समुप्पज्जइ तत्थेव संखेज्जाणि वा असंखे
અંધકાર હોવાથી ત્યાંના પદાર્થોને જેઈન ज्जाणि वा संवद्वाणि वा, असंवद्धाणि वा
શકે, તેવી રીતે અનાનુગામિક અવધિજ્ઞાન जोयणाई जाणइ, पासइ, अन्नत्थ गए
જે ક્ષેત્રમાં ઉત્પન્ન થાય તે ક્ષેત્રથી સંખ્યાત, ण पासइ । से तं अणाणुगामियं અસંખ્યાત જન સુધી રહેલા સમ્બન્ધિતમોદિની !
નિરંતર અથવા અસમ્બન્ધિત-ગુટક ત્રુટક રીતે પદાર્થને જુએ છે. અનાનુગામિક અવધિજ્ઞાન થયું હોય તે ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં જાય તો તે ત્યાંના પદાર્થોને જેતે નથી.