Book Title: Mahavir Chariyam Part 02
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust
View full book text
________________
४८८
श्रीमहावीरचरित्रम रविणो, रयणीविराममलिणं मंडलं व ससिणो, गाढजरत्तणपत्तं पत्तं व तरुणो जायसूरत्थमणसंभावणं वणं व कमलाण, पब्भठ्ठलठ्ठपुव्वसोहं अप्पाणप्पाण-मवलोइऊण कहं खणमवि गेहे वसामि? । ता मुयसु पडिबंध, पडिवज्जसु मम वयणं, भवसु धम्मसहाओ।' तओ तायनिच्छयमुवलब्भ नरविक्कमो अणणुभूयपुव्वदुक्खक्कंतो वज्जताडिओ इव, लेप्पघडिओ इव, पत्थरुक्कीरिओ इव चित्तलिहिओ इव खणं ठाऊण बाढं रोविउं पवत्तो। समासासिओ य रन्ना कोमलवयणेहिं, पडिवन्नो य तेण महाकट्ठण रज्जाभिसेओ। समागए य पसत्यवासरे सव्वसामग्गीए मंति-सामंत-मित्तयप्पमुहमहाजणसमक्खं निवेसिओ नरविक्कमो निययसीहासणंमि। कओ अट्ठोत्तरकलससएणं महाविभूईए रायाभिसेओ। पणमिओ य रन्ना मंडलाहिव-पुरपहाणलोयपरियरिएण, भणिओ य सव्वायरेण 'वच्छ! जइवि नयविणय-सच्चाइगुणगणमणिमहोयही तुमं तहवि किंपि भणेज्जसि । एसा हि रायलच्छी मण्डलम् इव शशिनः, गाढजरत्वप्राप्तं पत्रमिव तरोः, जातसूर्यास्तमन-सम्भावनं वनमिव कमलानाम् प्रभ्रष्टलष्टपूर्वशोभमप्राणमात्मानमवलोक्य कथं क्षणमपि गृहे वसामि? । तस्माद् मुञ्च प्रतिबन्धम्, प्रतिपत्स्व मम वचनम्, भव धर्मसहायः । ततः तातनिश्चयम् उपलभ्य नरविक्रमः अननुभूतपूर्वदुःखाऽऽक्रान्तः वज्रताडितः इव, लेप्यघटितः इव, प्रस्तरोत्कीर्णः इव, चित्रलिखितः इव क्षणं स्थित्वा बाढं रोदितुं प्रवृत्तः । समाश्वासितः च राज्ञा कोमलवचनैः, प्रतिपन्नश्च तेन महाकष्टेन राज्याभिषेकः । समागते च प्रशस्तवासरे सर्वसामग्र्या मन्त्रि-सामन्त-मित्रप्रमुखमहाजनसमक्षं निवेषितः नरविक्रमः निजकसिंहासने । कृतः अष्टोत्तरकलशशतेन महाविभूत्या राज्याभिषेकः | प्रणतश्च राज्ञा मण्डलाधिप-पुरप्रधानलोकपरिवृत्तेन, भणितश्च सर्वाऽऽदरेण 'वत्स! यद्यपि न्याय-विनय-सत्यादिगुणगणमणिमहोदधिः त्वं तथापि किमपि भण्यसे। एषा खलु राजलक्ष्मीः अपटमन्धत्वम्, अमद्यपानं मदजननम्, सूर्य-शशधरकरप्रसराऽसाध्यम् अन्धकारम् । तस्मात् तथाकथमपि
જીર્ણ થયેલ વૃક્ષના પત્રતુલ્ય તથા અસ્ત પામેલા સૂર્યના વખતે સંકોચ પામતા કમળવન સમાન, પૂર્વની શોભા નષ્ટ થતાં પોતાના શરીરની અસ્તવ્યસ્ત અવસ્થા સાક્ષાત્ જોયા છતાં હું એક ક્ષણવાર પણ ઘરમાં કેમ રહી શકું? માટે એવો આગ્રહ મૂકી દે, મારું વચન માન્ય રાખ અને ધર્મમાં સહાય કરનાર થા. એટલે તાતનો નિશ્ચય જાણી, પૂર્વે કદી ન અનુભવેલ દુ:ખથી દબાતાં જાણે વજથી મરાયો હોય, જાણે લેપથી ઘડાયેલ હોય, જાણે પત્થરમાં કોતરાયેલા હોય અથવા જાણે ચિત્રમાં આલેખાયેલ હોય તેમ ક્ષણવાર સ્થિર બેસીને તે અત્યંત રોવા લાગ્યો; એટલે રાજાએ કોમળ વચનોથી તેને શાંત કર્યો. કુમારે મહાકષ્ટ રાજ્યાભિષેક કબૂલ કર્યો. પછી પ્રશસ્ત દિવસ આવતાં સર્વ સામગ્રી સહિત મંત્રી, સામંત, મિત્ર પ્રમુખ મહાજન સમક્ષ રાજાએ નરવિક્રમને પોતાના સિંહાસન પર બેસાર્યો અને એક સો આઠ કળશોવડે મહાવિભૂતિપૂર્વક રાજ્યાભિષેક કર્યો. એટલે સામંતો તથા નગરના પ્રધાન જનો સહિત રાજાએ તેને પ્રણામ કર્યા. પછી રાજાએ ભારે આદરપૂર્વક તેને શિખામણ આપતાં જણાવ્યું કે-“હે વત્સ! જો કે તું પોતે ન્યાય, વિનય, સત્યાદિ ગુણગણરૂપ મણિઓનો ભંડાર-મહાસાગર છે, તથાપિ કંઇક તને શિખામણ

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324