Book Title: Mahavir Chariyam Part 02
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 271
________________ श्रीमहावीरचरित्रम् ५८० वुत्ते राइणा पडिवज्जिऊण तेसिं वयणं ताडाविया सन्नाहभेरी । तीए सद्दायन्नणेण तक्खणादेव कयसव्वसंनाहो नरवइसमीवमुवगओ सामंतवग्गो, परिचत्तसेसवावारो पुरो ठिओ जोहसमूहो, पासमल्लीणा करि-तुरयाइणो । तओ चाउरंगबलकलिओ पहाणहत्थिकंधराधिरूढो नयरदूरवत्तिणं गओ नंदणुज्जाणं । तत्थ य रयणिदिट्ठसुमिणभीसणत्तणं चिंतेंतस्स तक्खणफुरियवामनयणपिसुणियानिट्टघडणस्स, किंपि अरइविगारमणुसालीणस्स, बज्झवित्तीए काणणमणुपेच्छंतस्स नरिंदरस सच्चिय पुव्वदिणपेसियचारपुरिससूइयपत्थावो, चिरपरूढवेरसाहणगाढामरिसो, अमुणियतद्दिवसनरवइवइयरो, जुज्झसज्जो पच्चंतसामंतो दुज्जोहणाभिहाणो पहुत्तो पत्तो ?) उज्जाणसमीवं । दिन्नो परिवेढो । जाओ हलबोलो। लक्खियतदागमणो य निग्गओ उज्जाणबाहिं नरिंदो, दिट्ठो य पडिरिउणा संगामसज्जो राया । तओ 'किं वियाणियं ममागमणमणेणं’ति खुभियचित्तेणवि दुज्जोहणेण पारद्धं रन्ना सह पहरिउं । अह ताडापिता सन्नाहभेरी। तस्याः शब्दाऽऽकर्णनेन तत्क्षणादेव कृतसर्वसन्नाहः नरपतिसमीपम् उपगतः सामन्तवर्गः, परित्यक्तशेषव्यापारः पुरः स्थितः योधसमूहः, पार्श्वम् आलीनाः करि तुरगादयः । ततः चातुरङ्गबलकलितः प्रधानहस्तिकन्धराऽधिरूढः नगरदूरवर्तिनं गतः नन्दनोद्यानम्। तत्र च रजनीदृष्टस्वप्नभीषणत्वं चिन्तयतः तत्क्षणस्फुरितवामनयनकथिताऽनिष्टघटनस्य, किमपि अरतिविकारम् अनुसारिणः, बाह्यवृत्त्या काननम् अनुप्रेक्षमाणस्य नरेन्द्रस्य सः एव पूर्वदिनप्रेषितचारपुरुषसूचितप्रस्तावः चिरप्ररूढवैरसाधनगाढाऽऽमर्षः, अज्ञाततद्दिवसनरपतिव्यतिकरः, युद्धसज्जः प्रत्यन्तसामन्तः दुर्योधनाऽभिधानः प्राप्तः उद्यानसमीपम्। दत्तः परिवेष्टः। जातः कलकलः । लक्षिततदाऽऽगमनः निर्गतः उद्यानबहिः नरेन्द्रः, दृष्टश्च प्रतिरिपुणा सङ्ग्रामसज्जः राजा। ततः ‘किं विज्ञातं समाऽऽगमनमनेन' इति क्षुब्धचित्तेनाऽपि दुर्योधनेन प्रारब्धं राज्ञा सह प्रहर्तुम्। अथ લાગે છે.' એમ તેમના કહેવાથી રાજાએ તે વચન સ્વીકારી, સન્નાહભેરી-સજ્જ થવાની નોબત વગડાવી. જે સાંભળતા તત્કાલ બખ્તર પહે૨ી સજ્જ થઇ સામંતો બધા રાજા પાસે આવ્યા, અન્ય કાર્યને તજી યોદ્ધાઓ તૈયાર થયા, હાથી, અશ્વો તરત જ સજ્જ કરવામાં આવ્યા. એમ ચતુરંગ સેનાસહિત તથા પ્રધાન હસ્તીપર આરૂઢ થયેલ રાજા નગરની બહાર નંદન નામના ઉદ્યાનમાં ગયો. ત્યાં રાત્રે જોવામાં આવેલ સ્વપ્નની ભયંકરતાનો વિચાર કરતાં, તત્કાલ સ્કુરાયમાન થયેલ વામ નેત્રવડે અનિષ્ટ ઘટનાનું સૂચન થતાં, કંઇક અરતિભાવની કલ્પના કરતાં અને બાહ્ય વૃત્તિથી ઉદ્યાન અવલોકતાં રાજાને તે જ પૂર્વ દિવસે મોકલેલ ચરપુરુષે સૂચવેલ પ્રસ્તાવ ઉભો થયો કે જેમાં લાંબા વખતના વૈરને લીધે ગાઢ ક્રોધ પામેલ, તે દિવસનો રાજાનો પ્રસંગ ન જાણતાં સંગ્રામને માટે સજ્જ થયેલ, સીમાડાનો દુર્યોધન નામે સામંત ઉદ્યાનની સમીપે આવી પહોંચ્યો. તેણે ઘેરો ઘાલ્યો અને જેથી કોલાહલ જાગ્યો. તેનું આગમન જાણવામાં આવતાં નરેંદ્ર ઉદ્યાનની બહાર નીકળ્યો. ત્યાં રિપુએ રાજાને સંગ્રામસજ્જ જોયો. એટલે ‘મારું આગમન એણે શી રીતે જાણ્યું હશે?' એમ મનમાં ક્ષોભ પામતાં પણ દુર્યોધને રાજા સાથે યુદ્ધ ચલાવ્યું કે જેમાં

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324