Book Title: Mahavir Chariyam Part 02
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust
View full book text
________________
५९०
श्रीमहावीरचरित्रम् भालतलंमि य तीसे लिहिओ गोरोयणाए वरतिलओ । तह दससु अंगुलीसु आविद्धं मुद्दियाजालं ।।५।।
इय सविसेसपसाहणपसरंतसरीरकंतिरमणिज्ज ।
मंजुमणिनेउरारवसवणागयहंसखलियगई ।।६।। मणिकुट्टिमपडिबिंबियमुहकमला मत्तकुंजरगईए। चलिया चेडीचक्केण परिवुडा सा नरिंदसुया ।।७।।
पत्ता य तक्खणागयपुरोहियारद्धजलणकम्ममि । नववंदणमालामणहरंमि वरवेइगाभवणे ।।८।। तिगं।
भालतले च तस्याः लिखितः गोरोचनेन वरतिलकः । तथा दशसु अङ्गुलीषु आविद्धं मुद्रिकाजालम् ।।५।।
इति सविशेषप्रसाधनप्रसरत्शरीरकान्तिरमणीयम् ।
मङ्घमणिनेपुराऽऽरवश्रवणाऽऽगतहंसस्खलितगतिः ।।६।। मणिकुट्टिमप्रतिबिम्बितमुखकमला मत्तकुञ्जरगत्या । चलिता चेटीचक्रेण परिवृत्ता सा नरेन्द्रसुता ।।७।।
प्राप्ता च तत्क्षणाऽऽगतपुरोहिताऽऽरब्धज्वलनकर्मणि । नववन्दनमालामनोहरे वरवेदिकाभवने ।।८ || त्रिकम् ।
ગોરોચનાવડે તેના ભાલતળે બનાવવામાં આવેલ પ્રવર તિલક તથા દશ આંગળીઓમાં મુદ્રિકાઓ ભારે શોભા भापती ती. (५)
એ પ્રમાણે વિશેષ પ્રકારે શણગારેલ શરીરની પ્રસરતી કાંતિવડે રમણીય, સુંદર મણિનૂપુરનો ધ્વનિ સાંભળતાં આવેલા હંસની ગતિને સ્કૂલના પમાડનાર (ક).
મણિથી જડેલ ભીંતપર જેનું મુખ-કમળ પ્રતિબિંબિત થયેલ છે એવી રાજકન્યા પોતાની દાસીઓને સાથે લઇ २०४-गतिथी यादी; (७)
અને જ્યાં તત્કાલ આવેલ પુરોહિતે અગ્નિકર્મ આરંભેલ છે, તથા નૂતન તોરણમાળાથી મનોહર એવા वहि-भवनमा त मावी. (८)

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324