________________
૨)
કર્મગ્રંથ-૬
૫૭. સ્થિર-શુભ-સુભગ-દુસ્વર-અનાદય-અયશ ૫૮. સ્થિર-અશુભ-સુભગ-દુસ્વર-અનાદય-અયશ ૫૯. અસ્થિર-શુભ-સુભગ-દુર-અનાદય-અયશ ૬૦. અસ્થિર-અશુભ-દુર્ભગ-દુસ્વર-અનાદેય-અયશ ૬૧. સ્થિર-શુભ-દુર્ભગ-દુસ્વર-અનાદેય-અયશ ૬૨. સ્થિર-અશુભ-દુર્ભગ-દુસ્વર-અનાદય-અયશ ૬૩. અસ્થિર-શુભ-દુર્ભગ-દુસ્વર-અનાદેય-અયશ
૬૪. અસ્થિર-અશુભ-દુર્ભગ-દુસ્વર-અનાદેય-અયશ ૭૮. ગ્રેવીશનું બંધસ્થાન કેટલા ગુણસ્થાનમાં તથા કેટલા જીવ ભેદવાળા જીવો
બાંધે ? ઉ એક મિથ્યાત્વ ગુણસ્થાનક તથા ચૌદ જીવ ભેદો બાંધે છે. ૭૯. અપર્યાપ્ત વિકસેન્દ્રિય પ્રાયોગ્ય પચ્ચીશનો બંધ કેટલા ગુણસ્થાનકમાં તથા
જીવ ભેદોમાં થાય ?
એક મિથ્યાત્વ. ચૌદ જીવ ભેદોવાળા જીવો બાંધે. ૮૦. અપર્યાપ્ત તિર્યંચ તથા અપર્યાપ્ત મનુષ્ય યોગ્ય પચ્ચીશનો બંધ કેટલો
ગુણસ્થાનક તથા જીવ ભેદમાં થાય ? ઉ એક મિથ્યાત્વે, તથા ચૌદ જીવ ભેદો બાંધી શકે છે. ૮૧. પર્યાપ્ત એકે. યોગ્ય છવ્વીસનો બંધ કેટલા ગુણસ્થાનકમાં તથા જીવ ભેદો
કરે ? ઉ એક મિથ્યાત્વે, તથા ચૌદા જીવ ભેદો બાંધી શકે છે. ૮૨. નકારક યોગ્ય અઠ્ઠાવીશનો બંધ કેટલા ગુણસ્થાનક તથા જીવ ભેદોમાં
થાય?
ઉ એક મિથ્યાત્વ ગુણસ્થાનકે તથા બે જીવ ભેદ અસન્ની પર્યતા તથા સન્ની
પર્યાપ્તા જીવો કરે. ૮૩. દેવગતિ યોગ્ય અઠ્ઠાવીશનો બંધ કેટલા ગુણસ્થાનકમાં તથા જીવ ભેદોમાં
થાય ? ઉ એક થી આઠમા ગુણસ્થાનકના છ ભાગ સુધી બંધાય, તથા બે જીવભેદ