Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 184
________________ પ્રશ્નોત્તરી ભાગ-1 ૧૭૫ ૯૨૭. ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બે સત્તા ૯૩, ૮૯, ૮ ર = ૧૬ ઉદય સત્તાભાંગા. ૯૨૮. ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ નારકીના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૮૯, ૧ : ૧ = ૧ ઉદયસત્તા ભાંગા. ૯૨૯. ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા થાય ? 3 ઉદયભાંગા ૮ + ૧ = ૯ સત્તા ૨ + ૧ = ૩. ઉદયસત્તાભાંગા ૧૬ + ૧ = ૧૭ ૯૩૦. ત્રિીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૯, ૧૬ 1 ૨ = ૩૨ ઉદયસત્તાભાંગા. ૯૩૧. ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ નારકીના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૮૯, ૧ ૪ ૧ = ૧ ઉદયસત્તા ભાંગા. ૯૩૨. ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા થાય ? 3 ઉદયભાંગા ૧૬ + ૧ = ૧૭ સત્તા ૨ + ૧ = ૩ ઉદયસત્તાભાંગા ૩૨ + ૧ = ૩૩ થાય. ૯૩૩. ત્રિીશના બંધે ઓગણત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? દેવતાના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૩, ૮૯, ૧૬ 1 ૨ = ૩૨ ઉદય સત્તા ભાંગા. ૯૩૪. ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય ઉ નારકીના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૮૯, ૧ ૪ ૧ = ૧ ઉદયસત્તા ભાંગા.

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194