Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૮૦
કર્મગ્રંથ-૬ ઉ ઉપશમશ્રેણી આશ્રયી બીજા અને ત્રીજા સંઘયણવાળા જીવોને ૪૮ ઉદય
ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૩, ૯૨, ૮૯, ૮૮. ૪૮ ૪૪ = ૧૯૨
ઉદયસત્તાભાંગા થાય. ૯૬૦. અપ્રાયોગ્ય બંધે ત્રીશના ઉદયે પહેલા સંઘયણવાળાના સત્તા ભાંગા કેટલા
થાય? ઉ પહેલા સંઘયણવાળાને ૨૪ ભાંગાને વિષે ચાર ચાર સત્તા સ્થાન ૯૩,
૯૨, ૮૯, ૮૮. ૨૪ x ૪ = ૯૬ ઉદયસત્તાભાંગા. ૯૬૧. અપ્રાયોગ્ય બંધે ત્રીશના ઉદયે સામાન્યકેવલી જીવોને ઉદયસત્તાભાંગા
કેટલા થાય? સામાન્ય કેવલજ્ઞાન પામવાવાળા જીવોને ર૩ ભાંગાને વિષે છ છ સત્તા
૨૩ x ૬ = ૧૩૮ ઉદયસત્તાભાંગા. ૯૬૨. અપ્રાયોગ્ય બંધે તીર્થકર કેવલીને ત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ તીર્થકર કેવલીને ૧ ભાંગાને વિષે આઠ સત્તા, ૧ ૪ ૮ = ૮ ઉદયસત્તા
ભાંગા. ૯૬૩. અપ્રાયોગ્ય બંધે ત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉદયભાંગા ૪૮ + ૨૩ + ૧ = ૭૨ સત્તા ૪ + ૬ + ૮ = ૧૮
ઉદયસત્તાભાંગા ૧૯૨ + ૧૩૮ + ૮ = ૩૩૮ થાય ૯૬૪. અપ્રાયોગ્ય બંધે બંધોદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૩૮ ઉદય સત્તા ભાંગા ૪૧ બંધ ભાંગો = ૩૩૮ બંધોદયસત્તા ભાંગા
થાય છે. ૯૬૫. અબંધે વીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ સામાન્ય કેવલી જીવોને વીશના ઉદયના ૧ ભાંગાને વિષે બે સત્તા ૭૯
૭૫, ૧ ૪ ૨ = ૨ ઉદયસત્તાભાંગા.
ઉ

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194