Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 187
________________ ૧૭૮ ૯૪૮. ત્રીશના બંધે કુલ બંધોદય સત્તા ભાંગા કેટલા થાય ? ઉ તે આ પ્રમાણે ૭૪૩૩૨૮ ૧૪૩૩૫૪૮૮૮ ૧૪૪૦૯૯૪૨૮ બંધોદયસત્તા અથવા સંવેધભાંગા થાય છે. એકત્રીશના બંધે બંધોદય-સત્તા-સંવેધભાંગાનું વર્ણન ૯૪૯. સામાન્યથી એકત્રીશના બંધે બંધોદય સત્તા કેટલા કેટલા હોય ? ઉ સામાન્યથી દેવગતિ પ્રાયોગ્ય બંધનો ૧ ભાંગો ઉ ઉદયસ્થાન ૨, ૨૯, ૩૦ ઉદયભાંગા ૧૪૮ સત્તાસ્થાન ૧, ૯૨ પ્રકૃતિનું ૯૫૦. એકત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? વૈક્રીયમનુષ્યના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૧૪ ૧ = ૧૦૬૪ ૧૪૮ ઉ કર્મગ્રંથ-૬ ભાંગો. ૯૫૧. એકત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે આહારકમનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ? આહારકમનુષ્યના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૧ × ૧ = ૧ ઉદયસત્તા ઉ સત્તા ૧ + ૧ = ૨ ઉદયસત્તામાંગા ૧ + ૧ = ૨ થાય. ૧ ઉદયસત્તા ભાંગો. ૯૫૨. એકત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉદયભાંગા ૧ + ૧ = ૨

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194