Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૭૮
૯૪૮. ત્રીશના બંધે કુલ બંધોદય સત્તા ભાંગા કેટલા થાય ?
ઉ તે આ પ્રમાણે
૭૪૩૩૨૮
૧૪૩૩૫૪૮૮૮
૧૪૪૦૯૯૪૨૮
બંધોદયસત્તા અથવા સંવેધભાંગા થાય છે.
એકત્રીશના બંધે બંધોદય-સત્તા-સંવેધભાંગાનું વર્ણન ૯૪૯. સામાન્યથી એકત્રીશના બંધે બંધોદય સત્તા કેટલા કેટલા હોય ? ઉ સામાન્યથી દેવગતિ પ્રાયોગ્ય બંધનો ૧ ભાંગો
ઉ
ઉદયસ્થાન ૨, ૨૯, ૩૦
ઉદયભાંગા ૧૪૮
સત્તાસ્થાન ૧, ૯૨ પ્રકૃતિનું
૯૫૦. એકત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ?
વૈક્રીયમનુષ્યના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૧૪ ૧ =
૧૦૬૪
૧૪૮
ઉ
કર્મગ્રંથ-૬
ભાંગો.
૯૫૧. એકત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે આહારકમનુષ્યના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય ?
આહારકમનુષ્યના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૧ × ૧ = ૧ ઉદયસત્તા
ઉ
સત્તા ૧ + ૧ = ૨
ઉદયસત્તામાંગા ૧ + ૧ = ૨ થાય.
૧ ઉદયસત્તા
ભાંગો.
૯૫૨. એકત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા
કેટલા થાય ?
ઉદયભાંગા ૧ + ૧ = ૨

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194