Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 156
________________ પ્રશ્નોત્તરી ભાગ-૪ ૧૪૭ ૭૫૨. ઓગણત્રીશના બંધે એક્વીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? એકેન્દ્રિયના ૫ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫ ૪ ૪ = ૨૦ ઉદયસત્તા ભાંગા. ઉ ૭૫૩. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? વિક્લેન્દ્રિયના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ ૪ ૪ = ૩૬ ઉદય સત્તાભાંગા. ૭૫૪. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? સામાન્યતિર્યંચના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ × ૪ = ૩૬ ઉદયસત્તાભાંગા. ૭૫૫. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ? સામાન્યમનુષ્યના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ × ૪ = ૩૬ ઉદયસત્તામાંગા થાય. ઉ ૭૫૬. ઓગણત્રીશના બંધે એકવીશા ઉદયે દેવતાના સત્તાભાંગા કેટલા થાય? દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૭૫૭. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? નારકીના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા ૯૨, ૮૯, ૮૮ ૧ x ૩ = ૩ ઉદયસત્તામાંગા. ૭૫૮. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદય સત્તાભાંગા કેટલા થાય ? ઉદય ભાંગા ૫ + ૯ + ૯ + ૯ + ૮ + ૧ = ૪૧ સત્તા ૪ + ૪ + ૪ + ૪ + ૨ + ૩ = ૨૧ ઉ ઉ ઉ ઉ ઉ

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194