Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૫૦
કર્મગ્રંથ-૬ ૭૭૨. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? વિક્રીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ : ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૭૭૩. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બળે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૭૭૪. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૭૭૫. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ નારકીના ૧ ભાંગાને વિષે ત્રણ ૯૨, ૮૯, ૮૮ સત્તા ૧ : ૩ = ૩
ઉદયસત્તાભાંગા. ૭૭૬. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદય
સત્તાભાંગા કેટલા થાય? ઉદયભાંગા ૬ + ૮ + ૮ + ૮ + ૧ = ૩૧ સત્તા ૪ + 2 + + ૨ + ૩ = ૧૩
ઉદયસત્તાભાંગા ૨૪ + ૧૬ + ૧૬ + ૧૬ + ૩ = ૭પ ૭૭૭. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વિક્લન્દ્રિયના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ વિક્લેજિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદય
સત્તાભાંગા. ૭૭૮. ઓગણત્રીશના બંધે અાવીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય ?
ઉ

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194