Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
ઉ
૧૬૨
કર્મગ્રંથ-૬ ૮૪૨. ત્રિીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વૈક્રીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ + ર = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૮૪૩. ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉદયભાંગા ૬ + ૮ + ૮ = ૨૨ સત્તા ૪ + 2 + ર = ૮.
ઉદયસત્તાભાંગા ૨૪ + ૧૬ + ૧૬ = ૫૬ ૮૪૪. ત્રિીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વિક્લેજિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ વિક્લેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદય
સત્તાભાંગા. ૮૪૫. ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? સામાન્ય તિર્યંચના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫૭૬ ૪ ૪ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૮૪૬. ત્રિીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વિક્રીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ ૪ ર = ૩ર ઉદય
સત્તાભાંગા. ૮૪૭. ત્રીશના ભંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ સામાન્ય મનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા પ૭૬ ૪ ૪ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૮૪૮. ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194