Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
પ્રશ્નોત્તરી ભાગ- ૪
૧૬૭
ઉ એકેન્દ્રિયના ૧૦ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૧૦ ૪ ૫ = ૫૦ ઉદયસત્તાભાંગા. વૈક્રીય વાયુકાયના ૧ ભાંગાને વિષે ૩ સત્તા ૧ ૪ ૩ = ૩ ઉદયસત્તામાંગા.
૮૭૫. ત્રીશના બંધે ચોવીશના ઉદયે ઉદયભાંગાસત્તા ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
ઉદયભાંગા ૧૦ + ૧ = ૧૧
ઉ
સત્તા ૫ + ૩ = ૮
ઉદયસત્તામાંગા ૫૦ + ૩ = ૫૩
ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? એકેન્દ્રિયના ૪ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૪ ૪ ૪ = ૧૬ ઉદયસત્તા ભાંગા વૈક્રીય વાયુકાયના ૧ ભાંગાને વિષે ૩ સત્તા ૧૪ ૩ ઉદયસત્તામાંગા, અવૈક્રીય વાયુકાયના ૨ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૨ x ૫ = ૧૦ ઉદયસત્તાભાંગા.
-
૩
૮૭૭. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય તિર્યંચના ઉદયસત્તામાંગા કેટલા
૮૭૬.
ઉ
થાય ?
વૈક્રીય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તામાંગા.
૮૭૮. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
ઉ વૈક્રીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તામાંગા.
૮૭૯. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે દૈવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા. ૮૮૦. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ નારકીના ૧ ભાંગાને વિષે બે સત્તા ૧૪ ૨ ૨ ઉદયસત્તાભાંગા. ૮૮૧. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયભાંગાસત્તા ઉદયસત્તામાંગા કેટલા
=
થાય?
ઉ

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194