Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 181
________________ ૧૭૨ કર્મગ્રંથઉ નારકીના ૧ ભાંગાને વિષે બે સત્તા ૧ 1 ૨ = ૨ ઉદયસત્તાભાંગા. ૯૦૮. ત્રિીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા કેટલ થાય? ઉ ઉદયભાંગા ૧૨ + ૧૧૫ર + ૧૬ + ૫૭૬ + ૮ + ૧૬ + ૧ : ૧૭૮૧ સત્તા ૪ + ૪ + ૨ + ૪ + 2 + 2 + ૨ = ૨૦ ઉદયસત્તાભાંગા ૪૮ + ૪૬૦૮ + ૩૨ + ૨૩૦૪+ ૧૬ + ૩ર : ૨ = ૭૦૪૨ ૯૦૯. ત્રીશના બંધે ત્રિીશના ઉદયે વિક્લેજિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ઉ વિક્લેન્દ્રિયના ૧૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૮ x ૪ = ૭ ઉદયસત્તાભાંગા. ૯૧૦. ત્રિીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થા ઉ સામાન્ય તિર્યંચના ૧૭૨૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૭૨૮ : = ૬૯૧૨ ઉદયસત્તાભાંગા. ૯૧૧. ત્રીશના બંધે ત્રિીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય વૈકીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉ સત્તાભાંગા. ૯૧૨. ત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા ? ઉ સામાન્ય મનુષ્યના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર 1 = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૯૧૩. ત્રિીશના બંધે ત્રિીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા ભાવ ૯૧૪. ત્રિીશના બંધે ત્રીશના ઉદયે ઉદયભાંગાસત્તાભાંગા તથા ઉદયસત્તા ભાં કેટલા થાય?

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194